🎯 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ
👉🏿 જહાગીર દ્રારા
🎯 શિવાજી દ્રારા સૌપ્રથમ સુરત લૂંટાયું
👉🏿 ૧૬૬૪
🎯 ગુજરાતમાં ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત
👉🏿 અમદાવાદથી (સિપાઈઓ દ્રારા)
🎯 ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક
👉🏿 એલેકઝાન્ડર ફાર્બસ(૧૮૪૮)
🎯 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક
👉🏿 એ.ઓ. હ્યુમ (૧૮૮૫)
🎯 ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક
👉🏿 ગાંધીજી (૧૯૨૦)
🎯 ગાંધીજી ભારત પરત ફર્યા
👉🏿 ૧૯૧૫
🎯 ગાંધીજી દ્રારા અમદાવાદમાં મિલ-મજૂર હડતાળનું નામ
👉🏿 ધર્મયુદ્ધ
🎯 સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન
👉🏿 હ્રદયકુંજ
🎯 ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ
👉🏿 ખેડા સત્યાગ્રહ
🎯 ડુંગળી ચોરનું ઉપનામ
👉🏿 મોહનલાલ પંડ્યા
🎯 હૈડિયાવેરો સામે થયેલો સત્યાગ્રહ
👉🏿 બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩)
🎯 વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યુ
👉🏿 બારડોલી સત્યાગ્રહ
🎯 દાંડીકૂચનો સમયગાળો
👉🏿 ૧૨ માર્ચ- ૫ એપ્રિલ, ૧૯૩૦
🎯 દાંડીકૂચ કઈ ચળવળનો ભાગ
👉🏿 સવિનય કાનૂન ભંગ ચળવળ
🎯 ઝવેરચંદ મેઘાણીએ ક્યા પ્રસંગે છેલ્લો કટોરો ઝેરનો લખ્યું
👉🏿 ગાંધીજી અને બીજી ગોળમેજી પરિષદ
🎯 કરેંગે યા મરેંગે નું સૂત્ર
👉🏿 ગાંધીજી (હિન્દ છોડો આંદોલન)
🎯 દાંડી કૂચનું અંતર
👉🏿 ૩૮૫ કિમી (૨૪૧ માઈલ)
🎯 આઝાદી સમયે ભારતના રજવાડોઓની સંખ્યા
👉🏿 ૫૬૨ (ભારત)
👉🏿 ૩૬૬ (ગુજરાત), ૨૨૨ (સૌરાષ્ટ્ર)
🎯 વંદે માતરમ દૈનિકના તંત્રી
👉🏿 શામળદાસ ગાંધી
🎯 જન્મભૂમિ દૈનિકના તંત્રી
👉🏿 અમૃતલાલા શેઠ