💠 *ઝવેરચંદ મેઘાણી નો જન્મ ક્યાં થયો હતો?-ચોટીલા(સુરેન્દ્રનગર)*
💠 *ક્યાં સાહિત્યકાર ને ગુજરાતી અવેતન રંગભૂમિ નો પાયો નાખનાર સર્જક ગણવામાં આવે છે?-ચંદ્રવદન ચીમનલાલ મહેતા(ચ.ચી. મહેતા)*
💠 *"આશ્રમ નો ઉલ્લુ" ક્યાં સાહિત્યકાર નું ઉપનામ છે?-કિશોરલાલ મશરુવાલા*
💠 *ક્યાં સાહિત્યકાર "શુક્રતારક" તરીકે જાણીતા બન્યા હતા?-મહાદેવભાઈ દેસાઈ*
💠 *"એક જાડ" કાવ્ય કોના દ્વારા રચાયેલું છે?-ઉમાશંકર જોશી*
💠 *અખાને જ્ઞાન નો વડલો બિરુદ કોને આપ્યું?-ઉમાશંકર જોશી*
💠 *"હું માનવી માનવ થાઉં તો ઘણું" આ કાવ્ય પંક્તિ કોની છે?-ત્રીભૂવનદાસ લુહાર(સુન્દરમ)*
💠 *"ભારેલો અગ્નિ" કોની કૃતિ છે?-રમણલાલ દેસાઈ*
💠 *ક્યાં સાહિત્યકાર ને "ટૂંકી વાર્તા ના કસબી" બિરુદ મળ્યું છે?-ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી*
💠 *"રાજપૂતાણી" કૃતિ ક્યાં સાહિત્યકાર ની છે?-ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી*
💠 *ધુમકેતુ ની કઈ વાર્તા વિશ્વ કક્ષા ની વાર્તા માં સ્થાન પામી છે?-પોસ્ટ ઓફીસ*
💠 *"બાળકો ના બેલી" કોનું ઉપનામ છે?-ગીજુભાઈ બધેકા*
💠 *રંગતરંગ કૃતિ કોની છે? અને તેમાં કેટલા ભાગ આવેલા છે?-જ્યોતીન્દ્ર દવે,ભાગ ૧-૫*
💠 *"વિશ્વશાંતિ" ના કવિ તરીકે કોણ જાણીતું છે?-ઉમાશંકર જોશી*
💠 *"પહાડ નું બાળક" તરીકે કોને ઓળખવામાં આવે છે?-ઝવેરચંદ કાલિદાસ મેઘાણી*
💠 *વાસુકી નો જન્મ ક્યાં થયો હતો-બામણા(સાબરકાંઠા)*
💠 *અક્ષયદાસ સોની ને "હસતો ફિલસૂફ" ઉપનામ કોણે આપ્યું?-ઉમાશંકર જોશી*
💠 *રમણલાલ દેસાઈ ની કઈ કૃતિ પરથી ફિલ્મ બનાવવામાં આવી હતી?-કોકિલા અને પૂર્ણિમા*
💠 *"મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.." આ કાવ્યપંક્તિ ના સર્જક નું નામ જણાવો?-ઉમાશંકર જોશી*
💠 *ક્યાં ગુજરાતી લેખક નું ઉપનામ દ્વિરેફ છે?-રામનારાયણ વિશ્વનાથ પાઠક*
💠 *ઉમાશંકર જોશી કોને ગાંધીયુગ ના સાહિત્યગુરુ તરીકે ઓળખાવે છે?-રામનારાયણ વિશ્વનાથ પાઠક*
💠 *ક્યાં સાહિત્યકારે નદિઓ ને લોકમાતા કહી છે?-કાકા કાલેલકર*
💠 *"તે રમ્ય રાત્રે" કાવ્ય કોનું છે?-સુન્દરમ*
💠 *અખાને "કાન્ત્તદ્રષ્ટા" બિરુદ કોણે આપ્યું?-ઉમાશંકર જોશી*
💠 *"રમનયાત્રા" કોની જાણીતી કૃતિ છે?-કાકા કાલેલકર*
💠 *અખાને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યું?-કાલેલકર*
💠 *મુંબઈ માં ક્યાં સાહિત્યકારે "ભારતીય વિદ્યાભવન" સંસ્થાની સ્થાપના કરી?-ક.મા. મુનશી*
💠 *આરોગ્યની ચાવી કોની કૃતિ છે?-ગાંધીજી*
💠 *દેશી રાજ્યો ના વિલીનીકરણ માં ક્યાં ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી હતી?-ક.મા.મુનશી*
💠 *"લોક સાહિત્યનો મત મોરલો" બિરુદ ક્યા સાહિત્યકાર ને મળેલું છે?-ઝવેરચંદ મેઘણી*
💠 *"બરફ રસ્તે બદ્રીનાથ" કૃતિ કોની છે?-સ્વામી આનંદ*
💠 *"પ્રકાંડ પંડિત" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?-પંડિત સુખલાલજી*
💠 *"કાકાની શશી" કૃતિ કોની છે?-કનૈયાલાલ મુનશી*
💠 *ક્યાં સાહિત્યકારે ગુજરાતી કવિતામાં ભાઈબહેન ના પ્રેમ નો સૌ પ્રથમ વખત સફળતાપૂર્વક આવિસ્કાર કર્યો?-ચ.ચી.મહેતા*
💠 *કઈ કૃતિ બદલ ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ મળ્યું?યુગ વંદના*
💠 *"શ્રવણ" ઉપનામ કોનું છે?-ઉમાશંકર જોશી*
💠 *"રૂપિયાનું ઝાડ" કૃતિ કોની છે?-રસિકલાલ પરીખ*
💠 *"અસ્મિતા" શબ્દ પ્રથમ ક્યાં સાહિત્યકારે આપ્યો હતો?-કનૈયાલાલ મુનશી*
💠 *"જીવન માંગલ્ય ના કવિ" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?-ઝીણાભાઈ દેસાઈ*
💠 *રવિશંકર મહારાજ ના જીવનચરિત્ર પર ઝવેરચંદ મેઘાણીએ એ કઈ કૃતિ લખેલી?-માણસાઈ ના દીવા*
💠 *"જીપ્સી" ઉપનામ કોનું છે?-કિશનસિંહ ચાવડા*
💠 *"ખોટી બે આની" કોની કૃતિ છે?-જ્યોતીન્દ્ર દવે*
💠 *"જ્ઞાનબિંદુ" કોની કૃતિ છે?-પંડિત સુખલાલજી*
💠 *ઉમાશંકર જોશી ને ૧૯૬૭ માં તેના ક્યાં કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?-નિશીથ*
💠 *"કોય ભગત ની કડવી વાણી" કૃતિ કોની છે?-ત્રિભુવનદાસ લુહાર*
💠 *"કાયા લાકડાની માયા લુગડાની" કૃતિ કોની છે?-જયંત દલાલ*
💠 *કનૈયાલા મુનશી એ ક્યાં રાજ્ય માં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી?-ઉતર પ્રદેશ*
💠 *"બૃહદ પિંગળ" કોની કૃતિ છે?-રામનારાયણ વિશ્વનાથ પાઠક*
💠 *"ઓતરાદી દીવાલો" કોની કૃતિ છે?-કાકા કાલેલકર*