Tuesday, December 25, 2018

સામાન્ય મનોવિજ્ઞાન

: 👨🏻‍✈🚔1-કોના પ્રયોગોએ સાબિત કયુૅં છે કે સંદિગ્ધ ચિત્રોના ભૂખ્યા માણસોને ખાધ પદાથૉનું દશૅન વધુ થાય છે?
1-લ્યુમિન✔
2-એટકિન્સન અને એટકિન્
3-હિલગાડૅ
4-લેમાકૅ

👨🏻‍✈🚔2- કઇ શૈલીમાં ઉછરેલાં બાળકો હકારાત્મક મનોવલણવાળાં હોય છે?
1-લાડલડાવવાની
2-છૂટછાટવાળી
3-આપખુદ
4-પારસ્પરિક✔

👨🏻‍✈🚔3-માનવતાવાદી અભિગમના પ્રણેતા કોણ છે?
1-ડો.સિગ્મંડ ફ્રોઇડ
2-વોટ્સન
3-અબ્રાહમ મેસ્લો✔
4-વેબર અને ફેકનર

👨🏻‍✈🚔4-દષ્ટિ કેન્દ્ર કયાં આવેલું છે?
1-અગ્ર મગજ
2-પશ્વ મગજ
3-નિમ્ન ખંડ
4- પશ્વ કપાલ✔

👨🏻‍✈🚔5-ચયાપચયની ક્રિયાનું નિયમન કોણ કરે છે?
1-જીનોટાઈપ
2-જનીન તત્વો
3-થાઇરોકિસન✔
4- ઈન્સયુલિન

👨🏻‍✈🚔6-કઇ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મુકે છે?
1-જાપાની
2-સામાજીક
3- વ્યકિતવાદી
4- સમૂહવાદી✔

👨🏻‍✈🚔બોધાત્મક વિકાસનાં  તબક્કાઓ કોણે દશૉવ્યા છે?
1- એચ.ઇ.ગેરેટ
2-જયાં પિયાજે✔
3- સી.ટી.મોગૅન
4- જે.પી.ગીલ્ફડૅ

👨🏻‍✈🚔8-લગ્ન કરવાં ગમે પરંતુ સાથે જોડાયેલી જવાબદારી વહન કરવાની તૈયારી ન હોય તે કયા પ્રકારનો સંઘષૅ કહેવાય?
1- બેવડો અભિગમન- પરિહરણ
2-અભિગમન- અભિગમન
3- અભિગમન- પરિહરણ✔
4- પરિહરણ - પરિહરણ

👨🏻‍✈🚔-9 ખૂબ જ ઠંડીથી બચવા વ્યકિત ગરમ કપડાં પહેરવાનું શીખે છે. આ કઇ પ્રતિક્રિયા કહેવાય?? IMP
1- અનુમાનિત
2- પરિહાર અને પલાયન✔
3- અનુમાનિત અને પલાયાન
4- અનભિસંધિત

🚔👨🏻‍✈10-વિમાન ઉડાવવું કયા પ્રકારનું ઉદાહરણ છે?
1- કૌશલ્ય✔
2- વિભાવના
3- અનુકરણાત્મક
4- સાધનરૂપ

🚔👨🏻‍✈11-રૂબરૂ મુલાકાત કઇ પદ્રતિમાં લેવામાં આવે છે?
1- મુલાકાત✔
2- પ્રશ્નાવલી
3- સમકાલીન
4- દીગૅકાલીન

🚔👨🏻‍✈12- અમદાવાદમાં હાલ જયાં મેન્ટલ હોસ્પિટલ છે ત્યાં સૌપ્રથમ મેન્ટલ એસાઇલમ (માનસિક રોગીઓ માટેનાં આશ્રય સ્થાન)ની સરૂઆત કોણે કરી હતી?
1- ભાટીયા(1863)
2-ડો.પી.પીરલે(1863)✔
3- બેનરજી(1870)
4- ધીરેન્દ્ર મહેતા(1860)

🚔👨🏻‍✈13- કારક અભિસંધાન માટે સ્કિનર દ્રારા બનાવેલ પેટી કયાં નામે ઓળખાય છે?
1- અભિસંધાન પેટી
2- કારક પેટી
3- સ્કિનર પેટી✔
4- ઉંદર પેટી

🚔👨🏻‍✈14- કોના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે?
1- જેમ્સલોંગ
2- મેકડુગલ
3-વોટ્સન
4- ડબલ્યુ.બી.કેનન✔

🚔👨🏻‍✈15. માનવ શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ હોય છે?
1-90 ટકા
2-70 ટકા
3- 75 ટકા
4- 78 ટકા✔

🚔👨🏻‍✈16. પલ્ટુટ ચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે?
1-નવ
2-પાંચ
3-આઠ✔
4-બે.

🚔👨🏻‍✈17 બુદ્રિ અંગેનો ત્રિપુટી સિદ્ર્રાત કોણે આપ્યો હતો?
1- જે.પી.દાસ
2- ગાડૅનર
3- સ્ટનબગૅ✔
4- બિને

👨🏻‍✈🚔18- ચિરકાલીન સ્મૃતિ કઇ સ્મૃતિને કહે છે?
1- લાંબાગાળાની સ્મૃતિ✔
2- ટૂંકાગાળાની સ્મૃતિ
3- સાંવેદનિક સ્મૃતિ
4- બોધાત્મક સ્મૃતિ

🚔👨🏻‍✈19- લાંબા ગાળાની  સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા છે?
1- મિલર
2- ગેટ્સ
3- ટુલવિંગ✔
4- થોમસ