Friday, December 21, 2018

ક્યું શહેર કોણે વસાવ્યું?

*👉પાલનપુર - પ્રહલાદદેવ (રાજવંશ)*
*👉પાટણ- વનરાજસિંહ ચાવડા*
*👉 મહેસાણા-મેસોજી ચાવડા*
*👉હિંમતનગર - નસરૂદિન અહમદશાહ*
*👉ભરૂચ - ભુગૃરૂચિ*
*👉સુરત - ગોપી નામના નાગર બ્રાહ્મણો*
*👉ભાવનગર - મહારાજ ભાવસિંહજી પહેલા*
*👉દ્વારકા - ભગવાન શ્રી કૃષ્ણ*
*👉જામનગર - જામ રાવળ*
*👉રાજકોટ - વિભાજી જાડેજા*
*👉સુરેન્દ્રનગર - સુરેન્દ્રનસિંહજી*
*👉અમદાવાદ - સુલતાન અહમદશાહ*
*👉વડોદરા - પીલાજી ગાયકવાડ(મરાઠી શાસન લગાવનાર)*
*👉ભુજ - મહારાજ શંખેગારજી*