📌👥મહાવીર સ્વામી ના માતા-પિતા નું નામ જણાવો❓
✅ સિધ્ધાર્થ-ત્રિશાલાદેવી
📌👥પાશ્વૅનાથ ના અનુયાયી કોણ હતા❓
✅મહાવીર સ્વામી
📌👥ચૌલ વંશના રાજા ખારવેલે કયો ધર્મ અપનાવ્યો❓
✅જૈન
📌👥કયા યુગથી રાજપૂત યુગનો અંત આવ્યો❓
✅તરાઈ
📌👥મૌહમંદ ઘોરીના અવસાન પછી સત્તા કોના હાથમાં આવી❓
✅કુતબુદિન ઐબક
📌👥કુતબુદિન ઐબક ને સુલતાનની ઉપાધિ કોણે આપી❓
✅ ગ્યાસુદ્દીને
📌👥રઝિયા સુલતાને કોને અમીર એ શિકાર બનાવ્યો❓
✅ ગ્યાસુદ્દીન બલ્બન
📌👥કોણ ઈતિહાસ માં ધનપતિઓ ના રાજા તરીકે ઓળખાય છે❓
✅મોહમંદ તઘલખ
📌👥જૈન ધર્મના તેજસ્વી તારક કોણ ગણાય છે❓
✅ હેમચંદ્રાચાર્ય
📌👥ઉદયગિરિ ની હાથીગુફા અને રાણીગુફા કોણે કોતરાવેલી❓
✅રાજા ખારવેલે
📌👥ચંદ્રગિરિપહાડ ક્યાં આવેલો છે❓
✅ શ્રવણબેલગોડા
📌👥 બૌદ્ધ ધર્મ ના ચાર સિધ્ધાંતો ક્યાં નામે ઓળખાય છે❓
✅આયૅસત્યો તરીકે
📌👥 ચંદ્રગુપ્ત પછી કોણ મગધની ગાદી એ આવ્યું❓
✅ બિંદુસાર
📌👥 મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો❓
✅રાજા બૃહદ્રથ