Sunday, October 20, 2019
જનરલ સવાલો
ગુજરાતી સાહિત્ય
ધાર્મિક બાબતો
ઇતિહાસ વિશે મહત્વના વર્ષો
જનરલ સવાલો
જનરલ સવાલો
ભારતના કેટલાંક મહત્વનાં અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો
Saturday, October 19, 2019
ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ
સાબરકાંઠા
Friday, October 18, 2019
50 મહત્વના જી.કે. પ્રશ્નો
ભારતમાં સૌથી વધારે પાક ઉત્પાદક રાજ્યો
જનરલ સવાલો
ભૌગોલિક ઉપનામ - શહેર
રાષ્ટ્રીય ઓપરેશનો
અલગ અલગ ક્રાંતિઓ
Thursday, October 17, 2019
શબ્દ સમૂહ માટે એક શબ્દ
Monday, October 14, 2019
શબ્દસમૂહ માટે એક શબ્દ
પ્રથમ બનેલી ઘટનાઓ
Thursday, October 10, 2019
ઓઝોન અને પર્યાવરણ
*🔘☑️ઓઝોન એટલે શું?❓❔❓*
ઓઝોન એ ઓક્સીજનનું એક રૂપ છે.પણ ઓક્સીજનથી ભિન્ન રીતે,ઓઝોન એ એક ઝેરી ગેસ છે.ઓઝોનનો પ્રત્યેક પરમાણું ત્રણ ઓક્સીજન અણુઓનો બનેલો છે,જેથી તેનું રાસાયણિક સૂત્ર 03 છે.જ્યારે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વાતાવરણના ઉપલા સ્તરોમાંના ઓક્સીજન પરમાણુઓને (02) વિભાજીત કરે છે ત્યારે ઓઝોનનું નિર્માણ થાય છે.જો મુક્ત ઓક્સીજન અણુ (O) ઓક્સીજન પરમાણુ(02) સાથે ટકરાય છે,ત્યારે ત્રણ ઓક્સીજન અણુઓ ઓઝોન (03) તરીકે નવનિર્મિત થાય છે.
*⭕️💢 સારો અને ખરાબ ઓઝોન👇*
સમોષ્ણતાવરણમાં (પૃથ્વીની સપાટીથી ઉપર લગભગ 15 - 50 કિ.મીનું સ્તર), જ્યાં ઓઝોન કુદરતીપણે વિદ્યમાન છે,તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે અને તેથી જીવનનું
સંરક્ષણ કરે છે.
👁🗨👉પૃથ્વીની સપાટીથી સૌથી નજીકના વાતાવરણીય સ્તરમાં,વાહનો દ્વારા થતા પ્રદૂષણને કારણે,નાઈટ્રોજન ઓક્સાઈડ્સ અને હાયડ્રોકાર્બનનું સ્તર વધે છે.સૂર્યપ્રકાશની હાજરીમાં,આ રસાયણો ઓઝોન બનાવે છે.આ ઓઝોન ખાંસી,શ્વાસનળીમાં બળતરા,અસ્થમા,શ્વાસનળીમાંનો સોજો ઈત્યાદિમાં વધારો જેવી સ્વાસ્થય સમસ્યાઓ ઊભી કરે છે.તે પાકને પણ નુકસાન કરી શકે છે.
👉સમોષ્ણતાવરણમાંનુ ઓઝોન સૂર્યથી થતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણને રોકવા દ્વારા પૃથ્વી પરના જીવનને ફાયદાકારક છે,જ્યારે નીચલા વાતાવરણમાંનું ઓઝોન સ્વાસ્થય સમસ્યાઓ નિર્માણ કરે છે.
*💠♻️ઓઝોન અવક્ષય એટલે શું?👇*
ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFCs) એ ઓઝોનનો અવક્ષય કરનારા પ્રાથમિક રસાયણો છે.તેઓને રેફ્રિજરેટરો,એર કંડીશનરો ઈત્યાદિમાં તાપકો તરીકે વપરાય છે.તેઓમાં ક્લોરીન હોય છે.
ઓઝોન અવક્ષય પ્રક્રિયા Ozone depletion process
1⃣ચરણ 1 : માનવીય પ્રવૃતિઓના પરિણામે પેદા થયેલું CFCs વાતાવરણમાંના ઓઝોનના સ્તર સુધી પહોંચે છે
2⃣ચરણ 2 : સૂર્યમાંના UV વિકિરણો CFCs ને તોડે છે અને ક્લોરીન બહાર છોડે છે.
3⃣ચરણ 3 : ક્લોરીનના અણુઓ ઓઝોનના પરમાણુંઓનો નાશ કરે છે અને તેથી ઓઝોનનો અવક્ષય થાય છે
ઓઝોનનો અવક્ષય આપણને કેવી રીતે અસર કરે છે?
🎯👉જ્યારે ઓઝોનના સ્તરનો અવક્ષય થાય છે,ત્યારે પૃથ્વી પર અથડાતા સૂર્યનું UV વિકિરણ વધે છે.આના પરીણામે જનનીય હાનિ,આંખને હાનિ કે દરિયાઈ જીવોને હાનિ થઈ શકે છે.
ગુજરાતની સંગીતકળા
જનરલ સવાલ
Sunday, October 6, 2019
ગુજરાત નદીતંત્ર
કચ્છ ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી
C. આજી√
D. મચ્છુ
અરબ સાગર ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર√
B. શેત્રુંજી
C. આજી
D. મચ્છુ
ખંભાત ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી√
C. આજી
D. મચ્છુ
ચીમનભાઈ બંધ કઈ નદી પર છે
A. સુખી
B. રૂપેણ√
C. કરજણ
D. નાયરા
ઘોડાપુરી કઈ નદી ને કહેવાય છે
A. તાપી
B. શેઢી
C. દમણગંગા√
D. પૂર્ણા
સુકભાદર કિનારે નીચેના માંથી કયું સ્થળ આવેલું છે
A. ધોરાજી
B. ઉપલેટા
C. રાણપુર√
D. ધ્રાંગધ્રા
ભાવનગરનુ ઉમરાળાની લોકમાતા કઈ નદી ને કહેવાય છે
A.શેત્રુંજી
B. કાળુભાર
C. રંધોળી√
D. ઘેલો
સંત માંડવ્ય મુનિના તપને લીધે કઈ નદી ને ઉન્મત્ત ગંગા કહેવાય છે
A. શેત્રુંજી
B. ઘેલો√
C. બ્રાહ્મણો
D. ઉંડ
જનરલ સવાલ
નર્મદા નદી કયા શહેરની બન્ને કાંઠે વહેતી હતી?
૧ ચાંદોદ
૨ રાજપીપળા
૩ ભરૂચ √
૪ એક પણ નહિ
# અત્યારે એક જ કાંઠે વહે છે
ભરૂચ શહેરના આધુનિક સ્થાપક કોણ છે?
૧ કનૈયાલાલ મુનશી
૨ ચંદુલાલ દેસાઈ√
૩ રા'ખેંગાર
૪ જામ રાવળ
ત્ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે આવું કોણે કહ્યું છે?
૧ શંકરાચાર્ય√
૨ વિશ્વામિત્ર
૩ પૂજયશ્રી મોટા
૪ શ્રી રંગવધૂત
ઝીલ્યો અમે પડકાર પુસ્તકના લેખક કોણ છે?
૧ કુંદનીકા કપાડીયા
૨ ધ્રુવકુમાર પંડ્યા√
૩ અમૃતલાલ વેગડ
૪ વિનોદ ભટ્ટ
ભારતના બંધારણમાં હાલમાં કુલ કેટલા ભાગ છે?
૧ ૨૫
૨ ૨૪√
૩ ૨૨
૪ ૨૦
#૨૫ હતા પણ ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩ માં (ભાગ ૯ ક ) રદ કર્યો છે જેનો કેસ સુપ્રીમમાં ચાલુ છે એટલે અત્યારે ૨૪ જ ગણવા
ઉત્તરાંચલ નું નામ ફેરવીને કયા વર્ષે ઉત્તરાખંડ થયું?
૧ ૨૦૦૪
૨ ૨૦૦૫
૩ ૨૦૦૬√
૪ ૨૦૦૮
ઇન્ડિયન એવીડેન્ટ્સ એકટના ક્યાં પ્રકરણમાં સાક્ષીઓને તપાસવાની વાત કરવામાં આવી છે?
૧ પ્રકરણ-૮
૨ પ્રકરણ-૯
૩ પ્રકરણ-૧૦√
૪ પ્રકરણ-૧૧
નીચેનામાંથી કોણ આત્મહત્યા કરવા નર્મદા નદીમાં પડ્યું હતું?
૧ અમૃતલાલ વેગડ
૨ ચુનીલાલ આશારામ ભાવસાર√
૩ રંગ અવધૂત મહારાજ
૪ ધ્રુવપંડ્યા
કેળવે તે કેળવણી પુસ્તકના રચયિતા કોણ છે?
૧ આનંદશંકર ધ્રુવ
૨ નરેન્દ્ર મોદી√
૩ ગિજુભાઈ બધેકા
૪ ઇન્દુલાલ યાજ્ઞિક
કલમ નંબર ૩૭૭માં કયા વ્યવહારોને અપવાદમાં ગણવામાં આવેલ છે અથવા એ ગુનો બનતો નથી?
૧ સમલૈંગિક વ્યવહારો ગુનો બનતો નથી
૨ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય
૩ માત્ર ૧√
૪ આપેલ બન્ને
ઇન્ડિયન એવીડેન્ટ્સ એકટની કલમ નંબર ૧૩૮ મુજબ સાક્ષીઓને તપાસવાનો ક્રમ શુ?
૧ સરતપાસ,ઉલટતપાસ,ફેરતપાસ√
૨ ઉલટતપાસ,ફેરતપાસ,સરતપાસ
૩ સરતપાસ,ફેરતપાસ,ઉલટતપાસ
૪ એક પણ નહિ
ભારતનું બંધારણ ૨૦ ભાગો સાથે કેટલા વર્ષ સુધી અમલમાં રહ્યું?
૧ ૪૬
૨ ૩૬
૩ ૨૦√
૪ ૧૬
# સાતમા બંધારણીય સુધારામાં ભાગ -૭ અને ભાગ ૯ રદ થયા હતા 1976 સુધી કોઈ ભાગ સમાવેશ નહતો થયો
લોકસભામા ચૂંટાયેલા સભ્ય કેટલા હોય છે?
૧ ૫૩૦
૨ ૫૪૩√
૩ ૫૪૫
૪ ૫૫૨
લોકસભામાં રાજ્યોમાંથી કેટલા સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે?
૧ ૫૩૦√
૨ ૫૪૩
૩ ૫૪૫
૪ ૫૫૨
લોકસભામાં હાલના સભ્યોની સંખ્યા કેટલી છે?
૧ ૫૩૦
૨ ૫૪૩
૩ ૫૪૫√
૪ ૫૫૨
પાંડવોની શાળા અને ભીમનું રસોડું ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
૧ જૂનાગઢ
૨ ભદ્રેશ્વર
૩ ધોળકા√
૪ ખંભાત
ગંગાસર તળાવ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે?
૧ સાબરકાંઠા
૨ અરવલ્લી
૩ અમદાવાદ√
૪ પાટણ
#વિરામગામ અમદાવાદમાં આવેલું છે
ડભોઈના ઐતિહાસિક કિલ્લાનો દક્ષિણનો દરવાજો કઈ ભાગોળ તરીકે ઓળખાય છે?
૧ વડોદરી ભાગોળ (પશ્ચિમ નો દરવાજો)
૨ નાદોરી ભાગોળ (દક્ષિણ નો દરવાજો√
૩ હીરા ભાગોળ (પૂર્વનો દરવાજો)
૪ મુહુડી ભાગોળ (ઉત્તર નો દરવાજો)
ગંગાસર તળાવ કોણે બંધાવ્યું હતું?
૧ વિસલદેવ વાઘેલાએ
૨ ગંગુ વણઝારાએ√
૩ વિરમસિંહે
૪ મીનળદેવીએ
ડૉ જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો?
૧ ડૉ. જીવરાજ શંકરભાઇ મહેતા
૨ ડૉ. જીવરાજ નારાયણભાઈ મહેતા√
૩ ડૉ. જીવરાજ ચંદુભાઈ મહેતા
૪ ડૉ. જીવરાજ બાબુભાઇ મહેતા
નાગાલેન્ડના ગાંધી તરીકે કોણ જાણીતું છે?
૧ નટવર ઠક્કર√
૨ નટવર શાહ
૩ નટવર પરીખ
૪ નટવર પ્રસાદ
ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના ઝરા આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી
૩ ગંગોત્રી√
૪ ઋષિકેશ
ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના કુંડ આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી√
૩ ગંગોત્રી
૪ ઋષિકેશ
ભારતનું કયું શહેર રજવાડી સ્થાપત્યો માટે પ્રખ્યાત છે?
૧ ભોપાલ√
૨ વડોદરા
૩ જૂનાગઢ
૪ વિજયવાડા
ટીપું સુલતાનના મહેલ નું નામ શું છે ?
૧ આઈના મહેલ
૨ શીશ મહેલ
૩ દરિયા દોલત મહેલ√
૪ સુલતાન મહેલ
જનરલ સવાલ
બાબુ જગજીવનરામનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
રાષ્ટ્રીય ક્ષમતા દિવસ
આતંકવાદી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
21 મે
વિશ્વ ડાયાબિટીસ દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
14 નવેમ્બર
WHOનું વડુંમથક ક્યાં આવેલું છે ?
જીનીવા
દર્શના ઝવેરી નું નામ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે
મણિપુરી
સૌ પ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ
અખંડ સૌભાગ્યવતી
વાસુકી નાગ ની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે
તરણેતર
કાન્જી બારોટ નું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે
લોક વાર્તાકાર
કઈ ગુજરાતી ફિલ્મ 9 ભાષાઓ માં બની હતી
મૈયર ની ચૂંદડી
તરનાઈ ની કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે
સુરત
શ્રી કૃષ્ણ ની બાબરી ક્યાં થઈ હતી
અંબાજી
નરસિંહ મહેતા ની હૂંડી ક્યાં સ્વીકારવામાં આવી હતી
દામોદર કુંડ
વ્યક્તિનું નામવિશેષ ઓળખ
પૂર્ણિમા પકવાસા : ડાંગનીદીદી
નરસિહ દિવેટિયા : જાગૃત ચોકીદાર
જુગતરામ દવે : વેડછીનો વડલો
ઠકકરબાપા : સેવાના સાગર
મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર
કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી
ઉમાશંકર જોશી : વિશ્વશાંતિના કવિ
પ્રેમાનંદ : મહાકવિ
હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ
નરસિહ મહેતા : ગુજરાતી ભાષાના આદિકવિ
મીરાં : જન્મજન્મની દાસી
શામળ : પદ્યવાર્તાકાર
દયારામ : ભક્તકવિ
કવિનર્મદ : ગદ્યસાહિત્યના પિતા
અખો : જ્ઞાની કવિ
મણીલાલ દ્રિવેદી : બ્રહ્મનિષ્ઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા
મણિશંકર ભટ્ટ : ઊર્મિ કવિ
આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
નરસિહ દિવેટિયા : સાહિત્ય દિવાકર
કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો
ન્હાનાલાલ :ગુજરાતી કવિવર
સુખલાલજી: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત
સ્વામી આનંદ : જ્ઞાની અને પ્રબુદ્ધ
Saturday, October 5, 2019
જનરલ સવાલ
નેપોલીયનનુ મૃત્યુ કયા સ્થળે થયુ હતુ?
1. એલ્બા ટાપુ
2. વોટર લુ મેદાનમાં
3. સેન્ટ હેલેના ટાપુ✅
4. એક પણ નહી
કયા મુઘલના સમયમાં ચિત્રશાળા શરૂ થઈ ??
1. અકબર
2. હુમાયુ
3. બહાદુરશાહ
4. જહાંગીર✅
ગંગા- ગંડક ના સંગમ સ્થાને ક્યો મેળો ભરાય 6?
1. ઉર્સનો મેળો
2. સોનપુર મેળો✅
3. કંસ મેળો
4. પુષ્કર નો મેળો
ઇલોરાની ની કયા નંબર ની ગુફા "વિશ્વકર્મા ની ગુફા" તરીકે ઓળખાય 6?
1. 12
2. 10
3. 15
4. 16✅
કાદંબરી' કથાની રચના કોણે કરી ?
1. બાણ✅
2. ભવભૂતિ
3. શ્રીહર્ષ
4. કાલિદાસ
ગુજરાતમાં પતંગ મ્યૂઝિયમ કયાં આવેલું છે ?
1. સુરત
2. રાજકોટ
3. વડોદરા
4. અમદાવાદ✅
સરહદના ગાંધી'નું બિરુદ કોને મળ્યું છે ?
1. મહમ્મદ અલી ઝીણા
2. ખાન અબ્દુલ ગફારખાન✅
3. લીયાકાત અલીખાન
4. શેક અબ્દુલ્લા
ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ ?
1. રવિશંકર મહારાજ✅
2. જવાહરલાલ નહેરુ
3. જીવરાજ મહેતા
4. વલ્લભભાઈ પટેલ
ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ?
1. નર્મદ✅
2. ન્હાનાલાલ
3. દલપતરામ
4. ગાંધીજી
જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' એ પંક્તિ કોની છે ?
1. કવિ કલાપી✅
2. કવિ ન્હાનાલાલ
3. કવિ નર્મદ
4. કવિ દલપતરામ
માતૃશ્રાદ્ધ મહિમાનો પૂર્ણિમાનો મેળો કયાં ભરાય છે ?
1. પાટણ
2. સિદ્ધપુર✅
3. કરનાળી
4. શામળાજી
ગુજરાતમાં સૌ પ્રથમ વીજળી આધારિત ટ્રેન કઈ ?
1. અમદાવાદ - દિલ્હી
2. અમદાવાદ - વેરાવળ
3. અમદાવાદ-ત્રિવેન્દ્રમ
4. અમદાવાદ-મુંબઈ✅
વરાહમિહિરનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?
1. શિલ્પકળા
2. સાહિત્ય
3. આરોગ્યચિકિત્સા
4. ખગોળશાસ્ત્ર✅
વૈષ્ણવજન તો તેને રે કહીએ ...' કોણે રચેલી પંક્તિઓ છે ?
1. નરસિંહ મહેતા✅
2. મહાત્મા ગાંધી
3. કવિ દયારામ
4. નરસિંહરાવ
ગુજરાત વિધાનસભા વર્તમાન અધ્યક્ષ છે.
1. રાજેન્દ્ર ત્રિવેદી✅
2. અશોક ભટ્ટ
3. પ્રો. ધીરૃભાઈ શાહ
4. ગણપતભાઈ વસાવા
ગુજરાતની સીમામાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
1. વિષુવવૃત્ત
2. મકરવૃત્ત
3. એકપણ નહીં
4. કર્કવૃત્ત✅
ગુજરાતી ગીત 'કોઈનો લાડકવાયો'ના રચયિતા છે.
1. રાવજી
2. કવિ દલપતરામ
3. ઝવેરચંદ મેઘાણી✅
4. કવિ સુંદરમ્
શરીરના કયા અંગ દ્વારા દેડકું પાણી પીએ છે ?
1. જડબું
2. મોં વળે
3. ચામડી✅
4. કાન
નીચે કયો એસિડ પ્રોટીનમાં હોય છે ?
1. ફોલિક
2. એમિનો✅
3. નાઈટ્રિક
4. ફોર્મિક
સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ છે.
1. ભોળાભાઈ પટેલ
2. વિષ્ણું પંડ્યા✅
3. વિશ્વનાથ પ્રસાદ તિવારી
4. રઘુવીર ચૌધરી
ધન્વંતરિ એવોર્ડ' કયાં ક્ષેત્રના પ્રદાન માટે અપાય છે ?
1. વિજ્ઞાન
2. કૃષિ
3. સમાજસેવા
4. તબીબી✅
રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડનાર બાદશાહ કોણ ?
1. ઔરંગઝેબ
2. અકબર
3. જહાંગીર
4. મહમદબિન તઘલખ✅
ડૉ. વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની અમદાવાદમાં સ્થાપના કયા વર્ષમાં કરી ?
1. 1965
2. 1963
3. 1950
4. 1947✅
વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
1. જામનગર
2. અમરેલી
3. જૂનાગઢ
4. ભાવનગર✅