Saturday, October 5, 2019

જનરલ સવાલ

નેપોલીયનનુ મૃત્યુ કયા સ્થળે થયુ હતુ?
1. એલ્બા ટાપુ
2. વોટર લુ મેદાનમાં
3. સેન્ટ હેલેના ટાપુ✅
4. એક પણ નહી

કયા મુઘલના સમયમાં ચિત્રશાળા શરૂ થઈ ??
1. અકબર
2. હુમાયુ
3. બહાદુરશાહ
4. જહાંગીર✅

ગંગા- ગંડક ના સંગમ સ્થાને ક્યો મેળો ભરાય 6?
1. ઉર્સનો મેળો
2. સોનપુર મેળો✅
3. કંસ મેળો
4. પુષ્કર નો મેળો

ઇલોરાની ની કયા નંબર ની ગુફા "વિશ્વકર્મા ની ગુફા" તરીકે ઓળખાય 6?
1. 12
2. 10
3. 15
4. 16✅

કાદંબરી' કથાની રચના કોણે કરી ?
1. બાણ✅
2. ભવભૂતિ
3. શ્રીહર્ષ
4. કાલિદાસ

ગુજરાતમાં પતંગ મ્યૂઝિયમ કયાં આવેલું છે ?
1. સુરત
2. રાજકોટ
3. વડોદરા
4. અમદાવાદ✅

સરહદના ગાંધી'નું બિરુદ કોને મળ્યું છે ?
1. મહમ્મદ અલી ઝીણા
2. ખાન અબ્દુલ ગફારખાન✅
3. લીયાકાત અલીખાન
4. શેક અબ્દુલ્લા

ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ ?
1. રવિશંકર મહારાજ✅
2. જવાહરલાલ નહેરુ
3. જીવરાજ મહેતા
4. વલ્લભભાઈ પટેલ

ગુજરાતને પ્રથમ શબ્દકોશ કોણે આપ્યો ?
1. નર્મદ✅
2. ન્હાનાલાલ
3. દલપતરામ
4. ગાંધીજી

જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' એ પંક્તિ કોની છે ?
1. કવિ કલાપી✅
2. કવિ ન્હાનાલાલ
3. કવિ નર્મદ
4. કવિ દલપતરામ

માતૃશ્રાદ્ધ મહિમાનો પૂર્ણિમાનો મેળો કયાં ભરાય છે ?
1. પાટણ
2. સિદ્ધપુર✅
3. કરનાળી
4. શામળાજી

ગુજરાતમાં સૌ પ્રથમ વીજળી આધારિત ટ્રેન કઈ ?
1. અમદાવાદ - દિલ્હી
2. અમદાવાદ - વેરાવળ
3. અમદાવાદ-ત્રિવેન્દ્રમ
4. અમદાવાદ-મુંબઈ✅

વરાહમિહિરનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ?
1. શિલ્પકળા
2. સાહિત્ય
3. આરોગ્યચિકિત્સા
4. ખગોળશાસ્ત્ર✅

વૈષ્ણવજન તો તેને રે કહીએ ...' કોણે રચેલી પંક્તિઓ છે ?
1. નરસિંહ મહેતા✅
2. મહાત્મા ગાંધી
3. કવિ દયારામ
4. નરસિંહરાવ

ગુજરાત વિધાનસભા વર્તમાન અધ્યક્ષ છે.
1. રાજેન્દ્ર ત્રિવેદી✅
2. અશોક ભટ્ટ
3. પ્રો. ધીરૃભાઈ શાહ
4. ગણપતભાઈ વસાવા

ગુજરાતની સીમામાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
1. વિષુવવૃત્ત
2. મકરવૃત્ત
3. એકપણ નહીં
4. કર્કવૃત્ત✅

ગુજરાતી ગીત 'કોઈનો લાડકવાયો'ના રચયિતા છે.
1. રાવજી
2. કવિ દલપતરામ
3. ઝવેરચંદ મેઘાણી✅
4. કવિ સુંદરમ્

શરીરના કયા અંગ દ્વારા દેડકું પાણી પીએ છે ?
1. જડબું
2. મોં વળે
3. ચામડી✅
4. કાન

નીચે કયો એસિડ પ્રોટીનમાં હોય છે ?
1. ફોલિક
2. એમિનો✅
3. નાઈટ્રિક
4. ફોર્મિક

સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ છે.
1. ભોળાભાઈ પટેલ
2. વિષ્ણું પંડ્યા✅
3. વિશ્વનાથ પ્રસાદ તિવારી
4. રઘુવીર ચૌધરી

ધન્વંતરિ એવોર્ડ' કયાં ક્ષેત્રના પ્રદાન માટે અપાય છે ?
1. વિજ્ઞાન
2. કૃષિ
3. સમાજસેવા
4. તબીબી✅

રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડનાર બાદશાહ કોણ ?
1. ઔરંગઝેબ
2. અકબર
3. જહાંગીર
4. મહમદબિન તઘલખ✅

ડૉ. વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની અમદાવાદમાં સ્થાપના કયા વર્ષમાં કરી ?
1. 1965
2. 1963
3. 1950
4. 1947✅

વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
1. જામનગર
2. અમરેલી
3. જૂનાગઢ
4. ભાવનગર✅