Sunday, October 20, 2019

ધાર્મિક બાબતો

સમુદ્ર મંથન વખતે નીકળેલા ઘોડા નું નામ શું હતું
ઉચ્ચૈ:શ્રવા

શિવાજીએ રાવણને ભેટ આપેલી તલવાર નું નામ શું હતું
ચંદ્રહાસ 

સમુદ્ર મંથન વખતે ક્યાં પર્વત નો રવૈયો બનાવ્યો હતો
મંદરાચલ

શ્રી કૃષ્ણ ના શંખ નું નામ શું હતું
પંચજન્ય

મહાભારત ના લહિયા (લેખક) કોણ હતા
ગણપતિ

વર્ષ માં માત્ર એકવાર ખુલતુ  મંદિર ક્યુ છે

કાર્તિકેય સ્વામી મંદિર 
સિદ્ધપુર પાટણ, ગુજરાત

પર્યુષણ ક્યાં ધર્મ ના લોકો નો તહેવાર છે
જૈન