Sunday, October 20, 2019

જનરલ સવાલો

ગુજરાત પંચાયત વિધેયક કોના શાસનકાળમાં લાદવામાં આવ્યું હતું ?
ડો. જીવરાજ મહેતા

દેવસ્થાન ઈનામ નાબૂદી અધિનિયમ ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર કરવામાં આવ્યું હતુ ?
હિતેન્દ્રભાઈ દેસાઈ

ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?
૧૩ મે, ૧૯૭૧

પારડીની ઘાસિયા જમીનનું કોકડું ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં ઉકેલાયું હતું ?
ઘનશ્યામ ઓઝા

માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં કરવામાં આવ્યો ?
ઘનશ્યામ ઓઝા

‘નર્મદા બોન્ડ’ ક્યા મુખ્યમંત્રીએ બહાર પાડ્યા હતા ?
ચીમનભાઈ પટેલ

ગરીબી નિવારણ માટે ‘અંત્યોદય યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી ?
બાબુભાઈ જે. પટેલ

ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?
બાબુભાઈ જે. પટેલ

પછાત વર્ગોને સહાય કરવા ‘કુટુંબ પોથી’ ની પદ્ધતિ ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી ?
માધવસિંહ સોલંકી

યુનિવર્સિટી સુધી કન્યાકેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?
માધવસિંહ સોલંકી

ગોકુળગામ યોજના ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી ?
કેશુભાઈ પટેલ

નર્મદા બંધ બાંધવાની યોજના ક્યા કમિશને ઘડી હતી ?
ખોસલા કમિશને

નર્મદા બંધનું ખાતમુહૂર્ત કોણે કર્યું હતું ?
પં. જવાહરલાલ નહેરુ

અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા ?
બાબુભાઈ જ. પટેલ