નર્મદા નદી કયા શહેરની બન્ને કાંઠે વહેતી હતી?
૧ ચાંદોદ
૨ રાજપીપળા
૩ ભરૂચ √
૪ એક પણ નહિ
# અત્યારે એક જ કાંઠે વહે છે
ભરૂચ શહેરના આધુનિક સ્થાપક કોણ છે?
૧ કનૈયાલાલ મુનશી
૨ ચંદુલાલ દેસાઈ√
૩ રા'ખેંગાર
૪ જામ રાવળ
ત્ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે આવું કોણે કહ્યું છે?
૧ શંકરાચાર્ય√
૨ વિશ્વામિત્ર
૩ પૂજયશ્રી મોટા
૪ શ્રી રંગવધૂત
ઝીલ્યો અમે પડકાર પુસ્તકના લેખક કોણ છે?
૧ કુંદનીકા કપાડીયા
૨ ધ્રુવકુમાર પંડ્યા√
૩ અમૃતલાલ વેગડ
૪ વિનોદ ભટ્ટ
ભારતના બંધારણમાં હાલમાં કુલ કેટલા ભાગ છે?
૧ ૨૫
૨ ૨૪√
૩ ૨૨
૪ ૨૦
#૨૫ હતા પણ ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩ માં (ભાગ ૯ ક ) રદ કર્યો છે જેનો કેસ સુપ્રીમમાં ચાલુ છે એટલે અત્યારે ૨૪ જ ગણવા
ઉત્તરાંચલ નું નામ ફેરવીને કયા વર્ષે ઉત્તરાખંડ થયું?
૧ ૨૦૦૪
૨ ૨૦૦૫
૩ ૨૦૦૬√
૪ ૨૦૦૮
ઇન્ડિયન એવીડેન્ટ્સ એકટના ક્યાં પ્રકરણમાં સાક્ષીઓને તપાસવાની વાત કરવામાં આવી છે?
૧ પ્રકરણ-૮
૨ પ્રકરણ-૯
૩ પ્રકરણ-૧૦√
૪ પ્રકરણ-૧૧
નીચેનામાંથી કોણ આત્મહત્યા કરવા નર્મદા નદીમાં પડ્યું હતું?
૧ અમૃતલાલ વેગડ
૨ ચુનીલાલ આશારામ ભાવસાર√
૩ રંગ અવધૂત મહારાજ
૪ ધ્રુવપંડ્યા
કેળવે તે કેળવણી પુસ્તકના રચયિતા કોણ છે?
૧ આનંદશંકર ધ્રુવ
૨ નરેન્દ્ર મોદી√
૩ ગિજુભાઈ બધેકા
૪ ઇન્દુલાલ યાજ્ઞિક
કલમ નંબર ૩૭૭માં કયા વ્યવહારોને અપવાદમાં ગણવામાં આવેલ છે અથવા એ ગુનો બનતો નથી?
૧ સમલૈંગિક વ્યવહારો ગુનો બનતો નથી
૨ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય
૩ માત્ર ૧√
૪ આપેલ બન્ને
ઇન્ડિયન એવીડેન્ટ્સ એકટની કલમ નંબર ૧૩૮ મુજબ સાક્ષીઓને તપાસવાનો ક્રમ શુ?
૧ સરતપાસ,ઉલટતપાસ,ફેરતપાસ√
૨ ઉલટતપાસ,ફેરતપાસ,સરતપાસ
૩ સરતપાસ,ફેરતપાસ,ઉલટતપાસ
૪ એક પણ નહિ
ભારતનું બંધારણ ૨૦ ભાગો સાથે કેટલા વર્ષ સુધી અમલમાં રહ્યું?
૧ ૪૬
૨ ૩૬
૩ ૨૦√
૪ ૧૬
# સાતમા બંધારણીય સુધારામાં ભાગ -૭ અને ભાગ ૯ રદ થયા હતા 1976 સુધી કોઈ ભાગ સમાવેશ નહતો થયો
લોકસભામા ચૂંટાયેલા સભ્ય કેટલા હોય છે?
૧ ૫૩૦
૨ ૫૪૩√
૩ ૫૪૫
૪ ૫૫૨
લોકસભામાં રાજ્યોમાંથી કેટલા સભ્યો પ્રતિનિધિત્વ ધરાવે છે?
૧ ૫૩૦√
૨ ૫૪૩
૩ ૫૪૫
૪ ૫૫૨
લોકસભામાં હાલના સભ્યોની સંખ્યા કેટલી છે?
૧ ૫૩૦
૨ ૫૪૩
૩ ૫૪૫√
૪ ૫૫૨
પાંડવોની શાળા અને ભીમનું રસોડું ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
૧ જૂનાગઢ
૨ ભદ્રેશ્વર
૩ ધોળકા√
૪ ખંભાત
ગંગાસર તળાવ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે?
૧ સાબરકાંઠા
૨ અરવલ્લી
૩ અમદાવાદ√
૪ પાટણ
#વિરામગામ અમદાવાદમાં આવેલું છે
ડભોઈના ઐતિહાસિક કિલ્લાનો દક્ષિણનો દરવાજો કઈ ભાગોળ તરીકે ઓળખાય છે?
૧ વડોદરી ભાગોળ (પશ્ચિમ નો દરવાજો)
૨ નાદોરી ભાગોળ (દક્ષિણ નો દરવાજો√
૩ હીરા ભાગોળ (પૂર્વનો દરવાજો)
૪ મુહુડી ભાગોળ (ઉત્તર નો દરવાજો)
ગંગાસર તળાવ કોણે બંધાવ્યું હતું?
૧ વિસલદેવ વાઘેલાએ
૨ ગંગુ વણઝારાએ√
૩ વિરમસિંહે
૪ મીનળદેવીએ
ડૉ જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો?
૧ ડૉ. જીવરાજ શંકરભાઇ મહેતા
૨ ડૉ. જીવરાજ નારાયણભાઈ મહેતા√
૩ ડૉ. જીવરાજ ચંદુભાઈ મહેતા
૪ ડૉ. જીવરાજ બાબુભાઇ મહેતા
નાગાલેન્ડના ગાંધી તરીકે કોણ જાણીતું છે?
૧ નટવર ઠક્કર√
૨ નટવર શાહ
૩ નટવર પરીખ
૪ નટવર પ્રસાદ
ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના ઝરા આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી
૩ ગંગોત્રી√
૪ ઋષિકેશ
ઉત્તરાખંડમાં કઈ જગ્યાએ ગરમપાણી ના કુંડ આવેલા છે?
૧ બદ્રીનાથ
૨ યમનોત્રી√
૩ ગંગોત્રી
૪ ઋષિકેશ
ભારતનું કયું શહેર રજવાડી સ્થાપત્યો માટે પ્રખ્યાત છે?
૧ ભોપાલ√
૨ વડોદરા
૩ જૂનાગઢ
૪ વિજયવાડા
ટીપું સુલતાનના મહેલ નું નામ શું છે ?
૧ આઈના મહેલ
૨ શીશ મહેલ
૩ દરિયા દોલત મહેલ√
૪ સુલતાન મહેલ