Monday, October 5, 2020

हिन्दी प्रश्नों

प्रश्‍न 1- रामायण किसके द्वारा रचित है।
उत्‍तर - वाल्‍मीकि के द्वारा ।
प्रश्‍न 2- वैदिक नदी कुम्‍भा का स्‍थान कहॉ है।
उत्‍तर - अफगानिस्‍तान में ।

प्रश्‍न 3- चरक संहिता किससे संबंधित है।
उत्‍तर - चिकित्‍सा से ।

प्रश्‍न 4- यज्ञ सम्‍बन्‍धी विधि विधानों का पता किस वेद से चलता है।
उत्‍तर - यजुर्वेद से ।

प्रश्‍न 5- वैदिक युग की सभा क्‍या कहलाती थी ।
उत्‍तर - मंत्री परिषद ।

प्रश्‍न 6- किस वेद में जादुई माया और वशीकरण का वर्णन किया गया है।
उत्‍तर - अथर्ववेद में ।

प्रश्‍न 7- प्राचीन व्‍याकरण ग्रन्‍थ 'अष्‍टाध्‍यायी' किसके द्वारा रचित है।
उत्‍तर - पाणिनी ।

प्रश्‍न 8- मनुस्‍मृति किस से सम्‍बन्धित है।
उत्‍तर - समाज व्‍यवस्‍था से ।

प्रश्‍न 9- गायत्री मंत्र की रचना किसने की।
उत्‍तर - विश्‍वामित्र ने ।

प्रश्‍न 10- आर्य भारत में कहा से आए थे।
उत्‍तर - मध्‍य एशिया से ।

प्रश्‍न 11- महावीर की पहली महिला भिक्षुणी कौन थी ।
उत्‍तर - चंदना ।

प्रश्‍न 12- सबसे प्राचीनतम राजवंश कौन सा है।
उत्‍तर - मौर्य वंश ।

प्रश्‍न 13- मौर्य साम्राज्‍य की स्‍थापना किसने की ।
उत्‍तर - चन्‍द्रगुप्‍त मौर्य ने ।

प्रश्‍न 14- मौर्य वंश की स्‍थापना कब की गई ।
उत्‍तर - 322 ई.पू. ।

प्रश्‍न 15- कौटिल्‍य/चाण्‍क्‍य किसका प्रधानमंत्री था ।
उत्‍तर - चन्‍द्रगुप्‍त मोर्य का ।

प्रश्‍न 16- चाणक्‍य का दूसरा नाम क्‍या था ।
उत्‍तर - विष्‍णु गुप्‍त ।

प्रश्‍न 17- चंद्रगुप्‍त के शासन विस्‍तार में सबसे अधिक मदद किसने की ।
उत्‍तर - चाणक्‍य ने ।

प्रश्‍न 18- किसकी तुलना मैकियावेली के प्रिंस से की जाती है।
उत्‍तर - कौटिल्‍य का अर्थशास्‍त्र ।

प्रश्‍न 19- किस शासक ने सिंहासन पर बैठने के लिए अपने बडे भाई की हत्‍या कर दी थी ।
उत्‍तर - अशोक ।

प्रश्‍न 20- सम्राट अशोक की उस पत्‍नी का नाम क्‍या था जिसने उसे प्रभावित किया था ।
उत्‍तर - कारूवाकी ।

प्रश्‍न 21- इल्‍तुतमिश ने किस नाम के सिक्‍के चलाए।
उत्‍तर - जीतल एवं टंका।
प्रश्‍न 22- जलालुद्दीन फिरोज खिलजी दिल्‍ली की गद्दी पर कब बैठा।
उत्‍तर - 1290 ई. में।

प्रश्‍न 23- सुल्‍तान बनने के पहले जलालुद्दीन क्‍या था।
उत्‍तर - बुलंदशहर का इफ्तादार।

प्रश्‍न 24- नवीन मुसलमान किसे कहा गया है।
उत्‍तर - दिल्‍ली में बसने वाले मंगोलों को।

प्रश्‍न 25- किसने जलालुद्दीन फिरोज खिलजी की हत्‍या कर दिल्‍ली की गद्दी हासिल की।
उत्‍तर - अलाउद्दीन खिलजी (1296 ई. में)।

प्रश्‍न 26- जलालुउद्दीन खिलजी के शासन में अलाउद्दीन क्‍या था।
उत्‍तर - कड़ा-मानिकपुर का सूबेदार।

प्रश्‍न 27- सिकंदर-ए-सानी की उपाधि किसने ग्रहण की।
उत्‍तर - अलाउद्दीन खिलजी ने।

प्रश्‍न 28- अलाउद्दीन ने कौन सा सिद्धांत चलाया था।
उत्‍तर - दैवी अधिकार।

प्रश्‍न 29- अलाउद्दीन खिलजी ने सेना में कौन-सी प्रथा शुरू की।
उत्‍तर - हुलिया रखने की प्रथा।

प्रश्‍न 30- खिलजी वंश में घोड़े को दागने की पद्धति किसने शुरू की।
उत्‍तर - अलाउद्दीन खिलजी।

प्रश्‍न 31- भू-राजस्‍व व्‍यवस्‍था को अधिक प्रभावी बनाने के लिए अलाउद्दीन खिलजी ने किसकी स्‍थापना की।
उत्‍तर - दीवान-ए-मुस्‍तखराज।
प्रश्‍न 32- अलाउद्दीन का प्रसिद्ध सेनापति कौन था जिसने दक्षिण भारत अभियान का नेतृत्‍व किया था।
उत्‍तर - मलिक काफूर।

प्रश्‍न 33- अलाउद्दीन के दरबारी कवि कौन थे।
उत्‍तर - अमीर खुसरो।

प्रश्‍न 34- सितार एवं तबले के अविष्‍कार का श्रेय किन्‍हे जाता है।
उत्‍तर - अमीर खुसरो।

प्रश्‍न 35- इब्‍नबतूता की पुस्‍तक रेहला में किस शासक की घटनाओं का वर्णन है।
उत्‍तर - मुहम्‍मद तुगलक।

प्रश्‍न 36- किस शासक ने कृषि उत्‍पादन में वृद्धि की ओर सबसे पहले ध्‍यान दिया।
उत्‍तर - ग्‍यासुद्दीन तुगलक।

प्रश्‍न 37- ग्‍यासुद्दीन तुगलक ने किस नगर की स्‍थापना की।
उत्‍तर - तुगलकाबाद।

प्रश्‍न 38- मुहम्‍मद बिन तुगलक को और किस नाम से जानते है।
उत्‍तर - जूना खां।

प्रश्‍न 39- दिल्‍ली के सुल्‍तानों में ऐसा कौन था जिसने योग्यता के आधार पर पद देना प्रारंभ किया।
उत्‍तर - मोहम्‍मद बिन तुगलक।

प्रश्‍न 40- मुहम्‍मद बिन तुगलक के शासन में किसने दक्षिण में स्‍वतंत्र राज्‍य विजयनगर की नींव रखी।
उत्‍तर - हरिहर और बुक्‍का।

हिन्दी प्रश्नों

प्रश्‍न 1- रामायण किसके द्वारा रचित है।
उत्‍तर - वाल्‍मीकि के द्वारा ।

प्रश्‍न 2- वैदिक नदी कुम्‍भा का स्‍थान कहॉ है।
उत्‍तर - अफगानिस्‍तान में ।

प्रश्‍न 3- चरक संहिता किससे संबंधित है।
उत्‍तर - चिकित्‍सा से ।

प्रश्‍न 4- यज्ञ सम्‍बन्‍धी विधि विधानों का पता किस वेद से चलता है।
उत्‍तर - यजुर्वेद से ।

प्रश्‍न 5- वैदिक युग की सभा क्‍या कहलाती थी ।
उत्‍तर - मंत्री परिषद ।

प्रश्‍न 6- किस वेद में जादुई माया और वशीकरण का वर्णन किया गया है।
उत्‍तर - अथर्ववेद में ।

प्रश्‍न 7- प्राचीन व्‍याकरण ग्रन्‍थ 'अष्‍टाध्‍यायी' किसके द्वारा रचित है।
उत्‍तर - पाणिनी ।

प्रश्‍न 8- मनुस्‍मृति किस से सम्‍बन्धित है।
उत्‍तर - समाज व्‍यवस्‍था से ।

प्रश्‍न 9- गायत्री मंत्र की रचना किसने की।
उत्‍तर - विश्‍वामित्र ने ।

प्रश्‍न 10- आर्य भारत में कहा से आए थे।
उत्‍तर - मध्‍य एशिया से ।

प्रश्‍न 11- महावीर की पहली महिला भिक्षुणी कौन थी ।
उत्‍तर - चंदना ।

प्रश्‍न 12- सबसे प्राचीनतम राजवंश कौन सा है।
उत्‍तर - मौर्य वंश ।

प्रश्‍न 13- मौर्य साम्राज्‍य की स्‍थापना किसने की ।
उत्‍तर - चन्‍द्रगुप्‍त मौर्य ने ।

प्रश्‍न 14- मौर्य वंश की स्‍थापना कब की गई ।
उत्‍तर - 322 ई.पू. ।

प्रश्‍न 15- कौटिल्‍य/चाण्‍क्‍य किसका प्रधानमंत्री था ।
उत्‍तर - चन्‍द्रगुप्‍त मोर्य का ।

प्रश्‍न 16- चाणक्‍य का दूसरा नाम क्‍या था ।
उत्‍तर - विष्‍णु गुप्‍त ।

प्रश्‍न 17- चंद्रगुप्‍त के शासन विस्‍तार में सबसे अधिक मदद किसने की ।
उत्‍तर - चाणक्‍य ने ।

प्रश्‍न 18- किसकी तुलना मैकियावेली के प्रिंस से की जाती है।
उत्‍तर - कौटिल्‍य का अर्थशास्‍त्र ।

प्रश्‍न 19- किस शासक ने सिंहासन पर बैठने के लिए अपने बडे भाई की हत्‍या कर दी थी ।
उत्‍तर - अशोक ।

प्रश्‍न 20- सम्राट अशोक की उस पत्‍नी का नाम क्‍या था जिसने उसे प्रभावित किया था ।
उत्‍तर - कारूवाकी ।

प्रश्‍न 21- इल्‍तुतमिश ने किस नाम के सिक्‍के चलाए।
उत्‍तर - जीतल एवं टंका।
प्रश्‍न 22- जलालुद्दीन फिरोज खिलजी दिल्‍ली की गद्दी पर कब बैठा।
उत्‍तर - 1290 ई. में।

प्रश्‍न 23- सुल्‍तान बनने के पहले जलालुद्दीन क्‍या था।
उत्‍तर - बुलंदशहर का इफ्तादार।

प्रश्‍न 24- नवीन मुसलमान किसे कहा गया है।
उत्‍तर - दिल्‍ली में बसने वाले मंगोलों को।

प्रश्‍न 25- किसने जलालुद्दीन फिरोज खिलजी की हत्‍या कर दिल्‍ली की गद्दी हासिल की।
उत्‍तर - अलाउद्दीन खिलजी (1296 ई. में)।

प्रश्‍न 26- जलालुउद्दीन खिलजी के शासन में अलाउद्दीन क्‍या था।
उत्‍तर - कड़ा-मानिकपुर का सूबेदार।

प्रश्‍न 27- सिकंदर-ए-सानी की उपाधि किसने ग्रहण की।
उत्‍तर - अलाउद्दीन खिलजी ने।

प्रश्‍न 28- अलाउद्दीन ने कौन सा सिद्धांत चलाया था।
उत्‍तर - दैवी अधिकार।

प्रश्‍न 29- अलाउद्दीन खिलजी ने सेना में कौन-सी प्रथा शुरू की।
उत्‍तर - हुलिया रखने की प्रथा।

प्रश्‍न 30- खिलजी वंश में घोड़े को दागने की पद्धति किसने शुरू की।
उत्‍तर - अलाउद्दीन खिलजी।

प्रश्‍न 31- भू-राजस्‍व व्‍यवस्‍था को अधिक प्रभावी बनाने के लिए अलाउद्दीन खिलजी ने किसकी स्‍थापना की।
उत्‍तर - दीवान-ए-मुस्‍तखराज।

प्रश्‍न 32- अलाउद्दीन का प्रसिद्ध सेनापति कौन था जिसने दक्षिण भारत अभियान का नेतृत्‍व किया था।
उत्‍तर - मलिक काफूर।

प्रश्‍न 33- अलाउद्दीन के दरबारी कवि कौन थे।
उत्‍तर - अमीर खुसरो।

प्रश्‍न 34- सितार एवं तबले के अविष्‍कार का श्रेय किन्‍हे जाता है।
उत्‍तर - अमीर खुसरो।

प्रश्‍न 35- इब्‍नबतूता की पुस्‍तक रेहला में किस शासक की घटनाओं का वर्णन है।
उत्‍तर - मुहम्‍मद तुगलक।

प्रश्‍न 36- किस शासक ने कृषि उत्‍पादन में वृद्धि की ओर सबसे पहले ध्‍यान दिया।
उत्‍तर - ग्‍यासुद्दीन तुगलक।

प्रश्‍न 37- ग्‍यासुद्दीन तुगलक ने किस नगर की स्‍थापना की।
उत्‍तर - तुगलकाबाद।

प्रश्‍न 38- मुहम्‍मद बिन तुगलक को और किस नाम से जानते है।
उत्‍तर - जूना खां।

प्रश्‍न 39- दिल्‍ली के सुल्‍तानों में ऐसा कौन था जिसने योग्यता के आधार पर पद देना प्रारंभ किया।
उत्‍तर - मोहम्‍मद बिन तुगलक।

प्रश्‍न 40- मुहम्‍मद बिन तुगलक के शासन में किसने दक्षिण में स्‍वतंत्र राज्‍य विजयनगर की नींव रखी।
उत्‍तर - हरिहर और बुक्‍का।

Monday, June 29, 2020

આંતરરાષ્ટ્રીય દિવસ પરના પ્રશ્નો

1. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ જુન

2. અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ જુન

3. વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૭ એપ્રિલ

4. વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૬ ઓકટોબર

5. વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૦ ડીસેમ્બર

6. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧ ડીસેમ્બર

7. વિશ્વ કેસર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૪ ફ્રેબુઆરી

8. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૩ ફ્રેબુઆરી

9. અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ માર્ચ

10. વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩ માર્ચ

11. અંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ માર્ચ

12. વિશ્વ જળ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૨ માર્ચ

13. વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૫ એપ્રિલ

14. વિશ્વ રફ્તદાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૪ જુન

15. વિશ્વ સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૮ જુન

16. વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૦ જુન

17. વિશ્વ જન સંખ્યા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૧ જુલાઈ

18. વિશ્વ મિત્રતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૩૦ જુલાઈ

19. અંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૨ ઓગસ્ટ

20. અંતરરાષ્ટ્રીય જનતંત્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૧૫ સપ્ટેમ્બર

21. વિશ્વ પર્યટન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૭ સપ્ટેમ્બર

22. અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૧ સપ્ટેમ્બર

23. વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૫ ઓકટોબર

24. વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે થાય છે? - ૨૩ માર્ચ

25. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૭ માર્ચ

26. વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ માર્ચ

27. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૩ એપ્રિલ

28. વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૮ જુલાઈ

29. વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૯ ઓગસ્ટ

30. વિશ્વ ધુમ્રપાન નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૩૧ મેં 

31. વિશ્વ પોસ્ટ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૯ ઓક્ટોમ્બર

32. વિશ્વ પરિવાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૫ મેં

33. વિશ્વ પોલીયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૪ ઓકટોબર

34. વિશ્વ બાલશ્રમ નિષેધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૨ જુન

35. વિશ્વ વિરાસત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૮ એપ્રિલ

36. વિશ્વ શાંતિ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ સપ્ટેમ્બર

37. વિશ્વ સંગીત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ જુન

38. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - મેં મહિના ના પ્રથમ રવિવારે

39. વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧૦ જાન્યુઆરી

40. અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૮ સપ્ટેમ્બર

41. અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨ ઓકટોબર

42. અંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૦ ડીસેમ્બર

43. અંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧ ઓકટોબર

44. અંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૯ એપ્રિલ

45. અંતરરાષ્ટ્રીય બાલ રક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૧ જુન

46. અંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? - ૨૧ ફ્રેબુઆરી

Monday, May 11, 2020

વિજ્ઞાન પ્રશ્નોત્તરી

1. સિમેન્ટની શોધ કોણે કરી હતી ?જોસેફ એસ્પડીન

2. માઇક્રોબાયોલોજીના પિતા.....
લુઈ પાશ્વર

3. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ?
ચામડી 

4. "વિડાલ ટેસ્ટ" ક્યાં રોગના નિદાન માટે કરવામાં આવે છે ?
ટાઈફોઈડ

5. ક્યાં તાપમાને  સેલ્શિયસ અને ફેરનહિટ નો આંક સમાન રહે છે?
【 - 40 °】

6. "યલો કેક" તરીકે કોણ ઓળખાય છે ?
યુરેનિયમ ઓક્સાઇડ 

7. પાણીનું વૈજ્ઞાનિક નામ .....?હાઇડ્રોજન ઓક્સાઇડ

8. વિમાનની ઝડપ માપવાના સાધનને શું કહેવાય છે ?
રેકોમીટર

9. આયોડીન ટરકોલાઈડ  નામની  પ્લેગની દવા શોધનાર કોણ....
ત્રિભુવનદાસ ગજ્જર

10. આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ તત્વોને કઈ બાજુ મૂકવામાં આવ્યા છે?
જમણી

11. સલ્ફર  મેળવવા  માટે  કઈ  પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?
ફ્રાશ પદ્ધતિ

12. ભારતમાં "આંકડાશાસ્ત્રના પિતામહ" તરીકે કોણ ઓળવામાં આવે છે ?
પ્રશાંતચંદ્ર મહાલનોબીસ

13. ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
પોમોલોજી 

14. ગાઉગર  મૂલર  કાઉન્ટર  સાધન  શું માપવા માટે વપરાય છે ?
રેડિયો એક્ટિવિટી

15. આધુનિક રોકેટના પિતા .....?રોબર્ટ એચ. ગોડાર્ડ 

16. નરી આંખે ચંદ્રની  સપાટી  પર દેખાતાં કાળા ધાબા  જેવા પ્રદેશોને  ક્યાં નામે ઓળખાય છે ?
મારિયા 

17. કોપર સલ્ફેટનું સામાન્ય નામ...?
મોરથુથું

18. માખણમાં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક એસિડ (બ્યુટારિક)

19. દિલ્હીમાં આવેલ  જંતર  મંતર  વેધ-શાળાના રચયેતા કોણ છે ?
સવાઈ જયસિંહ 2

20. કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે? 
થિયોબ્રોમિન

21. આથવણ  માટે  કઈ ફૂગનો  ઉપયોગ થાય છે ?
ફંગલ સેલ્યુલોઝ 

22. સૌથી  વધારે  મજબૂત  મગજ  અને હદય  ક્યાં  પ્રાણીનું  છે ?
ઘોડા

23. પારાની સંજ્ઞા જણાવો.
Hg

24. દવા  ભરવાની  શીશી  બનાવવા  ક્યાં પ્રકારનો  કાચ વપરાય છે?
પાયરેક્સ

25. બટાકા અને ડુંગળી જેવા ખાદ્ય પદાર્થ ને લાંબા સમય સાચવવા તેનાં પર ક્યાં કિરણોનો મારો ચલાવવામાં આવે છે ?
ગેમા કિરણો

26. પેટ્રોલને બીજા ક્યાં નામથી ....?
ગેસોલીન

27. ગ્લુકોમાને ગુજરાતીમાં શું કહે છે ?
ઝામર

28. મનુષ્યની  આંખ  સામાન્ય  રીતે  ક્યાં રંગના પ્રકાશથી ઠંડક અનુભવે છે ?
 લીલો

29. શરીરમાં બ્રુનરની  ગ્રંથિઓ ક્યાં જોવા મળે છે ?
મોટા આંતરડામાં

30. "વિજ્ઞાનના જાદુગર" તરીકે  જાણીતા વૈજ્ઞાનિક કોણ....?
 ન્યુટન

Sunday, May 3, 2020

ગુજરાતના વિવિધ સ્થળોના પ્રાચીન નામો

ભાવનગરઃ 
ગોહિલવાડ 

પાલીતાણા : 
પાદલિપ્તપુર 

વડોદરાઃ 
વટપદ્રક , વડપુર 

ધોળકાઃ 
ધવલ્લકપુર 

વડનગર : 
આનર્તપુર , આનંદપુર, ચમત્કારપૂર

જુનાગઢ :
રૈવતક , ગિરનાર , સોરઠ 

મહુવાઃ 
મધુપુરી 

પાલનપુર :
પ્રહલાદનગર 

નવસારી :
નવસારીકા 

ખેડાઃ
ખેટક 

વીસનગર :
વીસનગર

લોથલ :
લોથસ્થળ

દ્વારકા :
દ્રારાવતી

સુરત :
સુર્યપુર

ડભોઈઃ
દર્ભવતી

મહુડી :
મધુપુરી

ગુજરાત વિધાનસભા

ગુજરાત વિધાનસભાનું નામ
વિઠ્ઠલભાઈ પટેલ

1982માં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન
શારદા મુખર્જી

ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠકો
132

ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી
1962

ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ
કલ્યાણજી મહેતા

ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ
અંબાલાલ શાહ

વર્તમાન ગુજરાત વિધાનસભાની બેઠકો
182

બીજી વિધાનસભાની બેઠકો
154

ત્રીજી અને ચોથી વિધાનસભાની બેઠકો
168

ગુજરાત વિધાનસભાની બેઠકો 182 થઈ
પાંચમી વિધાનસભાથી

વર્તમાન વિધાનસભા
14મી

વિધાનસભાની ઇમારતની ડિઝાઇન 
ભારતના રાષ્ટ્રપતિભવન

નવનીકરણ માટે ની ડિઝાઇન
અમેરિકાના વ્હાઇટ હાઉસ પરથી

વિધાનસભાના નવીનીકરણનું કાર્ય સોંપાયું
PSP પ્રોજેક્ટ લિ.

ગુજરાત વિધાનસભાનું છેલ્લું રીનોવેશન
1882માં

હાલમાં નવીનીકરણબાદ વિધાનસભાનું ઉદ્ઘાટન
ઓમપ્રકાશ કોહલી

ગુજરાત વિધાનસભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ
મનુભાઈ પાલખીવાળા

અગત્યના રૂઢિપ્રયોગ

તાળી લાગવી
એકતાન થવું.

ભારે હદયે 
દુઃખી હદયે.

આંખ ભીની થવી
લાગણીસભર થવું,
લાગણીશીલ થઈ જવું.

મોમાં ઘી-સાકર
સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી

માથું ધુણાવવું
માથું હલાવી "હા" કે "ના" નો ઈશારો કરવો.

આઠે પહોર આનંદ
હંમેશા પ્રસન્ન રહેવું.

તુરિયાનો તાર જાગી ઊઠવો સમજણશકિતનો ઉદય થવો.

નામ ને રૂપ મિથ્યા કરવું 
નિર્મોહી થઈને જીવવું.

હદય છલકાઈ જવું
આનંદિત થઈ ઊઠવું.

શિખરો સર કરવાં
સફળતા પ્રાપ્ત કરવી.

ધ્વજ ફરકાવવો 
વિજય મેળવવો.

માથે હાથ ફેરવવો 
આશિષ આપવા, કાળજી લેવી.

હાથ દેવો
સહારો આપવો, હૂંફ આપવી.

સૂગ હોવી 
ચીતરી ચડવી.

મનના મેલા હોવું
ખરાબ દાનતના હોવું.

આચરણમાં મૂકવું 
પાલન કરવું, અમલમાં મૂકવું

કદર કરવી 
લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો.

ફાંફાં મારવાં 
વ્યર્થ પ્રયત્ન કરવો.

ઘી કેળાં હોવા 
પૈસાદાર હોવું, માલામાલ હોવું.

અરેરાટી અનુભવવી 
ત્રાસી જવું, દુઃખ અનુભવવું.

આર્થિક સંકડામણ હોવી
આર્થિક તકલીફ હોવી,
ગરીબ સ્થિતિ હોવી.

નવે નેજા પડવા 
ખૂબ તકલીફ પડવી.

હદય દ્રવી ઊઠવું 
ખૂબ જ દુઃખી થવું.

સત્તર પંચા પંચાણું 
અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતુ ખોટું ગણિત.

ચાલતા થવું  
મૃત્યું પામવું.

 પગ જડાઈ જવા
સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું.

દાઝ ચઢવી 
ગુસ્સો આવવો.

ચકિત થઈ જવું 
આશ્ચર્ય પામવું.

થાકીને લોથ થઈ જવું 
અતિશય થાકી જવું.

કંઠે પ્રાણ આવવા 
ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું.

હાંજા ગગડી જવા 
ખૂબ ગભરાઈ જવું.

ઘોડા ઘડવા 
આયોજન કરવું, વિચારવું

Thursday, April 30, 2020

ગુજરાત પોલીસ

ગુજરાત પોલીસ અધિનિયમ અગાઉ કયા નામે ઓળખાતો હતો ?
બોમ્બે પોલીસ એક્ટ

ગુજરાત પોલીસ એક્ટમાં કુલ કેટલી કલમો છે ?
૧૬૮

ગુજરાત પોલીસ એક્ટમાં વ્યાખ્યાઓ કઈ કલમમાં આપેલી છે ?
કલમ - ૨

ગુજરાત પોલીસ એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે ?
સ્થાનિક

બંધારણની જોગવાઈ અનુસાર પોલીસ કઈ સૂચિમાં આવે ?
રાજ્ય સૂચિ

રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ કોણ હોઈ છે ?
રાજ્યના મુખ્યમંત્રી હોદ્દાની રુએ

ગ્રામરક્ષક દળની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
કલમ - ૬૩-બી

પોલીસ અધિકારીની ફરજોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
કલમ - ૬૪

પ્રજા પ્રત્યે પોલીસ અધિકારીની ફરજો કઈ કલમમાં જણાવવામાં આવી છે ?
કલમ - ૬૬

વગર વોરન્ટે વ્યક્તિને પકડવાની પોલીસની સત્તા કઈ કલમમાં આપેલી છે ?
કલમ -  ૭૨ , ૭૩ , ૭૯

COVID -19 के लिए योजनाएं

कोरोना कबच -- भारत सरकार

ब्रेक द चेन -- केरल

ऑपरेशन शील्ड --  दिल्ली सरकार

नाड़ी एप्प -- पुंदुचेरी

रक्षा सर्व -- छत्तीसगढ़ पुलिस

i GOT -- भारत सरकार

कोरोना केअर-- फोनपे 

प्रज्ञम एप्प --- झारखण्ड

कोविडकेअर एप्प -- अरुणाचल प्रदेश

कोरोना सहायता एप्प-- बिहार

आरोग्य सेतु -- भारत सरकार

समाधान -- HRD मिनिस्ट्री

5T --- दिल्ली

कॉरेन्टाइन एप्प -- IIT एप्प

करुणा एप्प--- सिविल सर्विस एसोसिएशन

V-सेफ टनल -- तेलंगाना

लाइफलाइन UDAN-- सिविल एविएशन मिनिस्ट्री

Vera's कोविड 19 मॉनिटरिंग सिस्टम -- तेलंगाना

सेल्फ deceleration एप्प--नागालैंड

ऑपरेशन नमस्ते -- इंडियन आर्मी

कोरोना वाच एप्प -- कर्नाटक

नमस्ते ओवर हैंडशेक-- कर्नाटक

मो जीवन -- ओडिशा

टीम 11-- उत्तर प्रदेश

फीफा CAMPAIGN-- सुनील क्षेत्री

Sunday, April 26, 2020

ભારતનું ચૂંટણી પંચ: રચના, શક્તિ અને કાર્યકાળ

દેશના સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓની ખાતરી કરવા માટે ભારતીય બંધારણની સ્વતંત્ર અને કાયમી સંસ્થા છે. આ સંસ્થા ચૂંટણી પંચ તરીકે ઓળખાય છે. ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે ભારતનું ચૂંટણી પંચ જવાબદાર છે.

ચૂંટણી પંચની રચના

ભારતીય બંધારણની કલમ 324 માં ચૂંટણી પંચની રચના અંગે નીચેની જોગવાઈઓ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે

જ્યારે કોઈ અન્ય ઇસીની નિમણૂક થાય છે, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે.

ભારતના રાષ્ટ્રપતિ કમિશનને મદદ કરવા માટે પ્રાદેશિક કમિશનરોની નિમણૂક પણ કરી શકે છે. જો ચૂંટણી પંચ સાથે સલાહ લીધા પછી જરૂરી હોય.

કાર્યાલયનો કાર્યકાળ અને તમામ કમિશનરોની સેવાની શરતો દેશના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવશે.

ચૂંટણી પંચની સત્તા, કાર્યો અને જવાબદારીઓ

ઇસી સંસદના સીમાંકન આયોગ અધિનિયમના આધારે સમગ્ર દેશમાં મતદારક્ષેત્રના ક્ષેત્રીય વિસ્તારો નક્કી કરે છે.

તે તમામ લાયક મતદારોની મતદારયાદીની નોંધણી અને નોંધણીની તૈયારી અને સમયાંતરે સુધારો કરે છે.

ચૂંટણી પંચ ચૂંટણીના સમયપત્રક અને તારીખની સૂચના આપે છે અને નામાંકન પત્રની ચકાસણી કરે છે.

ચૂંટણી પંચ વિવિધ રાજકીય પક્ષોને માન્યતા આપે છે અને તેમને ચૂંટણી પ્રતીકો ફાળવે છે.

રાજકીય પક્ષોને માન્યતા આપવાની અને પક્ષોને ચૂંટણી પ્રતીકો ફાળવવા અંગેના વિવાદોને સમાધાન માટે કોર્ટની જેમ કાર્ય કરે છે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી વ્યવસ્થા અંગેના વિવાદોની તપાસ માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

ચૂંટણી પંચ આચારસંહિતા નક્કી કરે છે જેનું પાલન ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો કરે છે.

ચૂંટણી દરમિયાન ટીવી અને રેડિયો જેવા વિવિધ માધ્યમો પર તમામ રાજકીય પક્ષોની નીતિઓને જાહેર કરવા એક કાર્યક્રમ તૈયાર કરે છે.

ચૂંટણી પંચ રાષ્ટ્રપતિને સાંસદોની ગેરલાયકાત સંબંધિત બાબતો પર સલાહ આપે છે.

ચૂંટણી પંચ ધારાસભ્યોની અયોગ્યતાને લગતી બાબતો પર રાજ્યપાલને સલાહ આપે છે.

બૂથ કેપ્ચરિંગ, છેડતી, હિંસા અને અન્ય ગેરરીતિના મામલે ચૂંટણી પંચ રદ કરવાની સત્તા ધરાવે છે.

ચુંટણી આયોગ દેશની ચુંટણીની મશીનરીની દેખરેખ નિ: શુલ્ક અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે કરે છે.

ચૂંટણીપંચ રાષ્ટ્રપતિને સલાહ આપે છે કે શું એક વર્ષ પછી કટોકટીની અવધિ લંબાવી શકાય તે માટે, રાષ્ટ્રપતિ શાસનમાં રહેલી રાજ્યમાં ચૂંટણીઓ યોજી શકાય કે નહીં.

ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેમને રાષ્ટ્રીય અથવા રાજ્ય પક્ષોનો દરજ્જો આપે છે (તેમના મતદાન પ્રભાવના આધારે).

ચુંટણી પંચનો કાર્યકાળ

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો 6 વર્ષ અથવા 65 વર્ષની વય સુધી, જે પહેલાંની હોય ત્યાં સુધી પદ સંભાળી શકે છે. ભારતના રાષ્ટ્રપતિને રાજીનામું આપીને તેઓ કોઈપણ સમયે રાજીનામું આપી શકે છે. બંધારણમાં પૂરી પાડવામાં આવેલી કાર્યવાહીને પગલે ભારતના રાષ્ટ્રપતિ કોઈપણ કમિશનરને પણ હટાવી શકે છે.

Sunday, April 5, 2020

महत्वपूर्ण राष्ट्रीय और अंतर्राष्ट्रीय दिवस

1. लुईस ब्रेल दिवस – 4 जनवरी
2. विश्व हास्य दिवस – 10 जनवरी
3. राष्ट्रिय युवा दिवस – 12 जनवरी
4. थल सेना दिवस – 15 जनवरी
5. कुष्ठ निवारण दिवस – 30 जनवरी
6. भारत पर्यटन दिवस – 25 जनवरी
7. गणतंत्र दिवस – 26 जनवरी
8. अंतर्राष्ट्रीय सीमा शुल्क एवं उत्पाद दिवस - 26 जनवरी
9. सर्वोदय दिवस – 30 जनवरी
10. शहीद दिवस – 30 जनवरी
11. विश्व कैंसर दिवस – 4 जनवरी
12. गुलाब दिवस – 12 फरवरी
13. वेलेंटाइन दिवस – 14 फरवरी
14. अंतर्राष्ट्रीय मातृभाषा दिवस – 21 फरवरी
15. केन्द्रीय उत्पाद शुल्क दिवस – 24 फरवरी
16. राष्ट्रिय विज्ञानं दिवस – 28 फरवरी
17. राष्ट्रिय सुरक्षा दिवस – 4 मार्च
18. अंतर्राष्ट्रीय महिला दिवस – 8 मार्च
19. के०औ०सु० बल की स्थापना दिवस – 12 मार्च
20. विश्व उपभोक्ता अधिकार दिवस – 15 मार्च
21. आयुध निर्माण दिवस – 18 मार्च
22. विश्व वानिकी दिवस – 21 मार्च
23. विश्व जल दिवस – 22 मार्च
24. भगत सिंह, सुखदेव और राजगुरु के शहीद दिवस – 23 दिवस
25. विश्व मौसम विज्ञानं दिवस – 23 मार्च
26. राममनोहर लोहिया जयंती – 23 मार्च
27. विश्व टी०बी० दिवस – 24 मार्च
28. ग्रामीण डाक जीवन बिमा दिवस – 24 मार्च
29. गणेश शंकर विद्यार्थी का बलिदान दिवस – 25 मार्च 
30. बांग्लादेश का राष्ट्रिय दिवस– 26 मार्च
31. विश्व थियेटर दिवस – 27 मार्च
32. विश्व स्वास्थ दिवस – 7 अप्रैल
33. अम्बेदकर जयंती – 14 अप्रैल
34. विश्व वैमानिकी दिवस – 14 अप्रैल
35. विश्व हीमोफीलिया दिवस – 17 अप्रैल
36. विश्व विरासत दिवस – 18 अप्रैल
37. पृथ्वी दिवस – 22 अप्रैल
38. विश्व पुस्तक दिवस – 23 अप्रैल
39. विश्व श्रमिक दिवस – 1 मई
40. विश्व प्रेस स्वतंत्रता दिवस – 3 मई
41. विश्व प्रवासी पक्षी दिवस – 8 मई
42. विश्व रेडक्रॉस दिवस – 8 मई
43. अंतर्राष्ट्रीय थैलीसिमिया दिवस – 8 मई
44. राष्ट्रिय प्रौधोगिकी दिवस – 11 मई
45. विश्व संग्रहालय दिवस – 18 मई
46. विश्व नर्स दिवस – 12 मई
47. विश्व परिवार दिवस – 15 मई
48. विश्व दूरसंचार दिवस – 17 मई
49. आतंकवाद विरोधी दिवस – 21 मई
50. जैविक विविधिता दिवस – 22 मई
51. माउन्ट एवरेस्ट दिवस – 29 मई
52. विश्व तम्बाकू रोधी दिवस – 31 मई
53. विश्व पर्यावरण दिवस – 5 जून
54. विश्व रक्तदान दिवस – 14 जून
55. अंतर्राष्ट्रीय ओलम्पिक समिति स्थापना दिवस – 6 जून

भूगोल के नोट्स.

1. अफ्रीका महादेश का सबसे बड़ा शहर कौन-सा है?– काहिरा 

2.  हवाई जहाज प्रायः किस मंडल में उड़ते हैं? – समताप मंडल में 

3. वैस्ट बैंक नामक क्षेत्र किस नदी के पश्चिम में स्थित भू-क्षेत्र है?– जॉर्डन नदी 

4. मोनो कल्चर किस कृषि का विशिष्ट लक्षण है?– स्थानांतरित कृषि 

5. केनाडा के मध्य अक्षांशीय घास मैदान क्या कहलाता है? – प्रेयरी 

6. कालगुर्ली एव कुलगार्डी किसने खनन के लिए प्रसिद्ध है? – स्वर्ण खनन के लिए 

7. डियागो गार्सिया द्वीप किस महासागर में स्थित है? – हिन्द महासागर में 

8.  डॉल्फिन चैलेंजर कटक’ कहाँ अवस्थित है?– अटलांटिक महासागर में 

9. विश्व की सबसे बड़ी मीठे पानी की झील कौन-सी है? – सुपीरियर झील 

10. किस प्राकृतिक प्रदेश को शीत मरुस्थल कहा जाता है?– टुण्ड्रा प्रदेश

11. किसे ‘सौरमंडल का जन्मदाता’ कहा जाता है? – सूर्य को

12. किस ग्रह को ‘संध्या का तारा’ कहते हैं?– शुक्र को 

13. पृथ्वी का एकमात्र उपग्रह कौन-सा है?– चन्द्रमा 

14. सूर्य ग्रहण कब होता है? – जब सूर्य और पृथ्वी के बीच चन्द्रमा आ जाता है 

15. 23 1/2° उत्तरी अक्षांश रेखा को क्या कहा जाता है?– कर्क रेखा 

16. महासागरीय सतह का निर्माण किस प्रकार की चट्टान से हुआ है? – अवसादी चट्टान से 

17. किलिमंजारो किस प्रकार का ज्वालामुखी है? – मृत ज्वालामुखी 

18. विश्व में सर्वाधिक विस्तृत पर्वत कौन-सा है?– वलित पर्वत 

19. विश्व का सर्वाधिक सूखाग्रस्त देश कौन-सा है? – आस्ट्रेलिया 

20. हवाई द्वीप की किसने खोज की थी?– जेम्स कुक ने 

21. दक्षिण अमेरिका का द्वार’ किसे कहा जाता है? – वेनेजुएला को 

22. वायुमंडल के किस भाग में जलवाष्प की कुल मात्रा का 90 प्रतिशत भाग पाया जाता है? – क्षोभमंडल में 

23. नदी के मुहाने पर यदि ज्वारीय लहरों का प्रभाव हो, तो डेल्टा का निर्माण न होकर किस आकृति का निर्माण होता है?– ज्वारनदमुख 

24. कौन-सा एक देश गेहूँ तथा चावल दोनों का संसार में सबसे बड़ा उत्पादक देश है? – चीन 

25. शीतोष्ण कटिबंधीय घास मैदान ‘डाउन्स’ किस महादेश में है?– आस्ट्रेलिया 

26. विश्व की सबसे बड़ी मैंगनीज खान’ अमापा’ किस देश में स्थित है?– ब्राजील में

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓબગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતરરાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓકોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલરણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણેગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.

સર્જન

મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલકથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.

રણજિતરાવ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે,

“શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.”

દેહાંત

૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.

જનરલ સવાલ

'મોન્ટેસરી પધ્ધતિ' પુસ્તકના લેખક
તારાબેન મડક

'શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ' પુસ્તકના લેખક
મૂળશંકર ભટ્ટ

'કેળવણીની પગદંડી' પુસ્તકના લેખક
નાનાલાલ ભટ્ટ

'કેળવણી નો કીમિયો' પુસ્તકના લેખક
ઉમાશંકર જોશી

'શિક્ષકની શિક્ષાપત્રી' પુસ્તકના લેખક 
હિંમતલાલ મહેતા

'શિક્ષક દર્શન' પુસ્તકના લેખક
ભાણદેવ

'શિક્ષક, શિક્ષણ અને કેળવણી' પુસ્તકના લેખક
કરશનદાસ લુહાર

'કેળવે તે કેળવણી' પુસ્તકના લેખક
નરેન્દ્રભાઈ મોદી

Wednesday, March 25, 2020

GST વિશે પરીક્ષામાં પુછાવાના મહત્વના પ્રશ્નો

1- જીએસટીનું પૂર્ણ સ્વરૂપ શું છે?
Ans- ગૂડ્ઝ અને સર્વિસીસ ટેક્સ (સારી અને સેવાઓ કર)

2- જીએસટી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે
Ans - ફ્રાંસ 1954

3-બંધારણમાં સુધારો ભારતમાં કયા જીએસટી અંતર્ગત કરવામાં આવ્યો?
Ans -122

4- જીએસટી કાઉન્સિલમાં સમાવિષ્ટ સભ્યોની કુલ સંખ્યા કેટલી છે?
Ans -33

5-જીએસટી પસાર કરનારું પહેલું રાજ્ય છે
Ans - 1-આસામ -12 ઓગસ્ટ 2016
બિહાર - 16 ઓગસ્ટ
ઝારખંડ - 17 ઓગસ્ટ
હિમાચલ પ્રદેશ - 22 ઓગસ્ટ
છત્તીસગ - - 22 ઓગસ્ટ

6- ભારતનો જીએસટી કયા દેશના મોડેલ પર આધારિત છે?
Ans-કેનેડા

7- ભારતમાં જીએસટી ક્યારે લગાવવામાં આવ્યો?
Ans - 1 જુલાઈ 2017
અગાઉ તેનો અમલ 1 એપ્રિલ 2017 ના રોજ થવાનો હતો.

8- ભારતમાં જીએસટી લાગુ કરવા કોણે સૂચન કર્યું?
Ans - વિજય કેલકર સમિતિ

9- પ્રથમ જીએસટી બિલનો મુસદ્દો તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ કોણ હતા?
Ans- અસીમ દાસ ગુપ્તા

10- રાજ્યસભા અને લોકસભામાં જીએસટી બિલ ક્યારે પસાર થયું?
Ans- 1-રાજ્યસભા - 3 August 2016
2-લોકસભા - 8 August 2016

11- જીએસટી માટેના બિલની તરફેણમાં કેટલા મત પડ્યા?
Ans-બિલની તરફેણમાં 336 અને વિરોધમાં 11

12- રાષ્ટ્રપતિએ જીએસટી બિલને ક્યારે મંજૂરી આપી?
Ans - 8 સપ્ટેમ્બર 2016

13- જીએસટી નોંધણીમાં કેટલા ગુણ છે?
Ans- 15

14- જીએસટી કેટલા પ્રકારના છે?
Ans - 0%, 5%, 12%, 18%, 28%

15- કેટલા દેશોએ જીએસટી અપનાવ્યો છે?
Ans- 160

16- ભારતમાં જીએસટીનો પ્રસ્તાવ ક્યારે રજૂ થયો?
Ans-2000

17- જીએસટી કાઉન્સિલનું મુખ્ય મથક કહેવામાં આવે છે
Ans- દિલ્હી

18- જીએસટી કાઉન્સિલના વર્તમાન અધ્યક્ષ કોણ છે?
Ans - અરૂણ જેટલી

19 - જીએસટી બિલ પહેલા પાસ થઈ ગયું હોવાનું કહેવાય છે
Ans - તેલંગાણા

20- ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં જીએસટી પસાર થતો નથી?
Ans-જમ્મુ કાશ્મીર

21- જીએસટી દિવસ ક્યારે ઉજવવામાં આવશે?
Ans - 1 જુલાઈ

22- જીએસટી ચોરી કરવા માટે કેટલા વર્ષ સુધીની કેદ?
Ans - 5

23- જીએસટી કયા પ્રકારનો ટેક્સ છે?
Ans- પરોક્ષ

24- જીએસટી વહીવટ માટે કયા નામથી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યા છે?
Ans - જીએસટી પોર્ટલ

25- ભારતની કઈ બે આઇટી કંપનીઓ જીએસટી નેટવર્ક સાથે સંકળાયેલી છે?
Ans-ઇન્ફોસીસ અને વિપ્રો

સામાન્ય પ્રશ્નો

ભારતમાં મુગલ સત્તાનો પાયો કોણે નાંખ્યો હતો ?
બાબરે

બૈજુ બાવરાના ગુરુ કોણ હતા ?
સ્વામી હરિદાસ

ઔધોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી ?
ઇંગ્લેન્ડ

કયા ખંડને અંધારિયો ખંડ કહેવામાં આવતો ?
આફ્રિકા ખંડ

આફ્રિકાના કેપ નામના પ્રદેશમાં સૌપ્રથમ કોને વેપારી સંસ્થાન સ્થાપ્યું હતું ?
ડચ લોકોએ

હમીર સરોવર ક્યાં આવેલું છે 
ભુજ

મહેલોનું શહેર કોણે કહેવામાં આવે છે
વડોદરા

મીર દાતારની દરગાહ ઉનાવા ક્યા જિલ્લા આવેલી છે
મહેસાણા

ક્યાં જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર થાય છે
ભાવનગર

સંતરામ મહારાજ સાથે કયું શહેર સંકળાયેલું છે
નડિયાદ

महत्वपूर्ण प्रश्नों

1. ‘रैंचिंग पद्धति’ से खेती किस देश में की जाती है ?
(a) अमेरिका 
(b) जापान 
(c) चीन 
(d) आस्ट्रेलिया 
Ans. d

2. भारत में सामान्यतः खेती की कौन सी पद्धति अपनाई जाती है ?
(a) शुष्क खेती 
(b) मिश्रित खेती
(c) रैंचिंग खेती
(d) स्थानांतरित खेती
Ans. b

3. खेती की वह कौन सी प्रणाली है जिसमे किसान का सीधा सम्बन्ध राज्य से होता है ?
(a) काश्तकारी खेती 
(b) सामूहिक खेती
(c) सहकारी खेती
(d) संयुक्त खेती
Ans. a

4. बाढ़ प्रभावित क्षेत्रों में किस प्रकार की खेती की जाती है ?
(a)  तर खेती
(b) दियारा खेती
(c) तैरती खेती
(d) आर्द्र खेती
Ans. b

5. ‘परमाकल्चर’ किसका पर्याय है ?
(a)  व्यापारिक खेती
(b) सिंचित खेती
(c) पारिस्थितिकी खेती
(d)  इनमें से कोई नही 
Ans. c

6. भारत में झूमिंग खेती किन क्षेत्रों में होती है ?
(a) राजस्थान 
(b) ओडिशा 
(c) तटीय क्षेत्रों में 
(d) पूर्वोत्तर प्रदेशों में 
Ans. d

7. सब्जियों की व्यापारिक खेती को क्या कहते हैं ?
(a) सेरीकल्चर 
(b) हार्टीकल्चर
(c) ओलरीकल्चर
(d) सिल्वीकल्चर
Ans. c

8. “स्टॉक फार्मिंग” का सम्बन्ध किससे है ?
(a) पशुओं का प्रजनन 
(b) अच्छी प्रजाति के बीजों का प्रयोग 
(c) 2-3 फसलों को एक साथ उगाना
(d) निम्न में से कोई नही 
Ans. a

9. “विटीकल्चर” का सम्बन्ध किससे है ?
(a) सिल्क उत्पादन 
(b) अंगूर उत्पादन
(c) शहद उत्पादन
(d) ऊन उत्पादन
Ans.  b

10. पौधे की सामान्य बृद्धि के लिए मिट्टी का ph मान कितना होना चाहिए ?
(a) 6 से 7.5 के मध्य 
(b) 3 से 4 के मध्य
(c) 2 से 3 के मध्य
(d) 8 से 10 के मध्य
Ans. a

विज्ञान को प्रश्नों

प्रश्‍न 1- पृथ्‍वी का पलायन वेग है- 
उत्‍तर - 11.2 किमी/सेकण्‍ड 

प्रश्‍न 2- ऊर्जा संरक्षण आशय है कि- 
उत्‍तर - ऊर्जा का न तो सृजन हो सकता है और न ही विनाश 

प्रश्‍न 3- गुरूत्‍वाकर्षण के सार्वभौमिक नियम का प्रतिपादन किसने किया- 
उत्‍तर - न्‍यूटन 

प्रश्‍न 4- एक केशनली में जल की अपेक्षा एक तरल अधिक ऊंचाई तक चढता है, इसका कारण है- 
उत्‍तर - तरल का पृष्‍ठ तनाव जल की अपेक्षा अधिक है 

प्रश्‍न 5- भारहीनता की अवस्‍था में एक मोमबत्‍ती की ज्‍वाला का आकार हो जाएगा- 
उत्‍तर - वही रहेगा 

प्रश्‍न 6- पानी के एक गिलास में एक बर्फ का टुकड़ा तैर रहा है। जब बर्फ पिघलती है, तो पानी के स्‍तर पर क्‍या प्रभाव होगा- 
उत्‍तर - उतना ही रहेगा 

प्रश्‍न 7- पहिये में बॉल-बियरिंग का कार्य है - 
उत्‍तर - स्‍थैतिक घर्षण को गतिज घर्षण में बदलना

प्रश्‍न 8- तुल्‍यकारी उपग्रह घूमता है, पृथ्‍वी के गिर्द -
उत्‍तर - पश्चिम से पूर्व 

प्रश्‍न 9- पानी की बूंदों का तैलीय पृष्‍ठों पर न चिपकने का कारण है - 
उत्‍तर - आसंजक बल का अभाव 

प्रश्‍न 10- महान वैज्ञानिक आर्किमिडीज किस देश से संबंधित थे- 
उत्‍तर - ग्रीस 

प्रश्‍न 11- कोई भी नाव डूब जाएगी, यदि वह पानी हटाती है, अपने- 
उत्‍तर - आयतन के बराबर 

प्रश्‍न 12- जल पृष्‍ठ पर लोहे के टूकड़े के न तैरने का कारण है- 
उत्‍तर - लोहे द्वारा विस्‍थापित जल का भार लोहे के भार से कम होता है 

प्रश्‍न 13- द्रव में आंशिक या पूर्णत: डूबे हुए किसी ठोस द्वारा प्राप्‍त उछाल की मात्रा निर्भर करती है- 
उत्‍तर - ठोस द्वारा हटाए गए द्रव की मात्रा पर 

प्रश्‍न 14- उत्‍प्‍लावकता से संबंधित वैज्ञानिक है - 
उत्‍तर - आर्कमिडीज 

प्रश्‍न 15- आर्कमिडीज का नियम किससे संबंधित है - 
उत्‍तर - प्‍लवन का नियम 

प्रश्‍न 16- पानी में लोहे की सूई डूब जाती है लेकिन जहाज तैरता रहता है। यह किस सिद्धान्‍त पर आधारित है- 
उत्‍तर - आर्कमिडीज का सिद्धांत 

प्रश्‍न 17- लैम्‍प की बत्‍ती में तेल किसके कारण ऊपर उठता है - 
उत्‍तर - तेल में कार्बोक्सिलिक समूह 

प्रश्‍न 18- जब दो भिन्‍न-भिन्‍न व्‍यास के केशनलियों को किसी द्रव में ऊर्ध्‍वाधर डुबोने पर चढ़े द्रव की ऊंचाई- 
उत्‍तर - कम व्‍यास वाली केशनली में अधिक होगी 

प्रश्‍न 19- श्‍यानता की इकाई है- 
उत्‍तर - प्‍वाइज 

प्रश्‍न 20- यदि केशनली का व्‍यास दुगुना कर दिया जाए तो इसमें चढने वाले जल सतह की ऊंचाई- 
उत्‍तर - आधी रह जाती है 

प्रश्‍न 21- प्रकाश वायु की अपेक्षा कांच मे मन्‍द गति से चलता है, क्‍योंकि - 
उत्‍तर - वायु का अपवर्तनांक कांच के अपवर्तनांक से कम होता है 

प्रश्‍न 22- आवर्द्धक लेंस वास्‍तव में क्‍या होते हैं- 
उत्‍तर - उत्‍तल लैंस 

प्रश्‍न 23- लैम्‍बर्ट नियम किससे संबंधित है- 
उत्‍तर - प्रदीप्ति 

प्रश्‍न 24- अबिन्‍दुकता का दोष दूर करने के लिए किस लेंस का प्रयोग किया जाता है- 
उत्‍तर - सिलिंडरी लेंस 

प्रश्‍न 25- बाह्य अंतरिक्ष में किसी अंतरिक्ष यात्री को आकाश दिखायी देगा- 
उत्‍तर - काला 

प्रश्‍न 26- विकिरण की कण प्रकृति की पुष्टि किससे की जाती है- 
उत्‍तर - प्रकाश वैद्युत प्रभाव 

प्रश्‍न 27- फोटॉन किसकी मूलभूत यूनिट/मात्रा है- 
उत्‍तर - प्रकाश 

प्रश्‍न 28- तरण ताल वास्‍तविक गहराई से कम गहरा दिखाई देता है। इसका कारण है- 
उत्‍तर - अपवर्तन 

प्रश्‍न 29- पानी के ऊपर तेल परत का चमकना उदाहरण है - 
उत्‍तर - व्‍यतिकरण का 

प्रश्‍न 30- सोडियम वाष्‍प लैम्‍प प्राय: सड़क प्रकाश के लिए प्रयुक्‍त होते हैं क्‍योंकि- 
उत्‍तर - ये चमकदार रोशनी देते हैं 

प्रश्‍न 31- किसी तारे के रंग से पता चलता है- 
उत्‍तर - उसके ताप का 

प्रश्‍न 32- प्रकाश की गति किसके बीच से जाते हुए न्‍यूनतम होती है - 
उत्‍तर - कांच 

प्रश्‍न 33- हमें वास्‍तविक सूर्योदय से कुछ मिनट पूर्व ही सूर्य दिखायी देने का कारण है- 
उत्‍तर - प्रकाश का अपवर्तन 

प्रश्‍न 34- प्रकाश मे सात रंग होते हैं। रंगों को अलग करने का क्‍या तरीका है- 
उत्‍तर - एक प्रिज्‍म से रंगों को अलग-अलग किया जा सकता है 

प्रश्‍न 35- श्‍वेत प्रकाश को नली में कैसे पैदा करते हैं - 
उत्‍तर - तन्‍तु को गर्म करके 

प्रश्‍न 36- क्षितिज के समीप सूर्य और चन्‍द्रमा के दीर्घ वृत्‍ताकार दिखायी देने का कारण है- 
उत्‍तर - अपवर्तन 

प्रश्‍न 37- संचार के प्रयुक्‍त फाइबर ऑप्टिक केबल किस सिद्धांत पर कार्य करता है - 
उत्‍तर - प्रकाश के पूर्णं आंतरिक परावर्तन 

प्रश्‍न 38- अवतल लेंस हमेशा किस प्रकार का प्रतिबिम्‍ब बनाते हैं- 
उत्‍तर - आभासी प्रतिबिम्‍ब 

प्रश्‍न 39- तारे टिमटिमाते हैं- 
उत्‍तर - अपवर्तन के कारण 

प्रश्‍न 40- तन्‍तु प्रकाशित संचार में संकेत किस रूप में प्रवाहित होता है- 
उत्‍तर - प्रकाश तरंग

विज्ञान के प्रश्नों

प्रश्‍न 1 -आयोडीन की कमी के कारण क्‍या होता है- 
(a) -अवटु अतिक्रिया 
(b) - घेंघा 
(c) - मिजेट 
(d) - मधुमेह 
उत्‍तर -घेंघा । 

प्रश्‍न 2 -दूध का धवल रंग निम्‍न में से किसकी उपस्थिति के कारण होता है- 
(a) - लैक्‍टोस 
(b) - ऐल्‍बूमिन 
(c) - कैरोटिन 
(d) - कैसीम 
उत्‍तर - कैसीम । 

प्रश्‍न 3 - विटामिन-A प्रचुर होता है- 
(a) - सेम में 
(b) - चावल में 
(c) - गाजर में 
(d) - नींबू में 
उत्‍तर - गाजर में । 

प्रश्‍न 4 -एनोस्मिया कहते हैं- 
(a) - स्‍वाद संवेदना की कमी को 
(b) - प्राण संवेदना की कमी को 
(c) - स्‍पर्श संवेदना की कमी को 
(d) - ऊष्‍मा संवेदना की कमी को 
उत्‍तर - प्राण संवेदना की कमी को । 

प्रश्‍न 5 -गोल्‍डन धान में सर्वाधिक मात्रा होती है- 
(a) - विटामिन-A की 
(b) - विटामिन-B की 
(c) - विटामिन-C की 
(d) - विटामिन-K की 
उत्‍तर - विटामिन-A की । 

प्रश्‍न 6 -कोलेस्‍टेरोल है- 
(a) - पर्णहरित का प्रकार 
(b) - क्‍लोरोफोर्म का एक यौगिक 
(c) - जन्‍तु वसा में उपस्थित वसीय ऐल्‍कोहॉल 
(d) - क्रोमियम लवण 
उत्‍तर -जन्‍तु वसा में उपस्थित वसीय ऐल्‍कोहॉल । 

प्रश्‍न 7 -पीलिया में दुष्‍प्रभावित होता है- 
(a) - अग्‍नाशय 
(b) - अमाशय 
(c) - यकृत 
(d) - छोटी आंत 
उत्‍तर -यकृत । 

प्रश्‍न 8 - EEG से जिस अंग की कार्यप्रणाली प्रकट होती है, वह है- 
(a) -ह्दय 
(b) - मस्तिष्‍क 
(c) - कान 
(d) - यकृत 
उत्‍तर -मस्तिष्‍क । 

प्रश्‍न 9 -जिस बीमारी में रक्‍त में शर्करा का स्‍तर बढ जाता है, उसका नाम है- 
(a) - डायबिटीज मेलिटस 
(b) - डायबिटीज इन्‍सीपिडस 
(c) - डायबिटीज इम्‍फैकट्स 
(d) - डायबिटीज शुगरेन्सिस 
उत्‍तर - डायबिटीज मेलिटस । 

प्रश्‍न 10 -चेचक के प्रति टीकाकरण में समावेश किया जाता है- 
(a) - हर जर्मों का 
(b) - दुर्बल जर्मों का 
(c) - जीवित प्रतिरक्षियों का 
(d) - सक्रियित जर्मों का 
उत्‍तर - जीवित प्रतिरक्षियों का । 

प्रश्‍न 11- स्‍पूतनिक-2 में किस जानवर को अं‍तरिक्ष में छोड़ा गया था- 
(a) - चूहा 
(b) - बिल्‍ली 
(c) - भेड़ 
(d) - कुत्‍ता 
उत्‍तर - कुत्‍ता । 

प्रश्‍न 12 -फिश कल्‍चर का अध्‍ययन क्‍या कहलाता है- 
(a) - सिल्‍वीकल्‍चर 
(b) - पिसीकल्‍चर 
(c) - किटिकल्‍चर 
(d) - इनमें से कोई नहीं 
उत्‍तर - पिसीकल्‍चर । 

प्रश्‍न 13 -सिल्‍क के कीड़े के पालन-पोषण को क्‍या कहते हैं- 
(a) - सिल्‍वीकल्‍चर 
(b) - सेरीकल्‍चर 
(c) - किटिकल्‍चर 
(d) - इनमें से कोई नहीं 
उत्‍तर -सेरीकल्‍चर । 

प्रश्‍न 14 -विश्‍व की सबसे बड़ी झील कौन-सी है- 
(a) - लेक विक्‍टोरिया 
(b) - कैस्पियन सागर 
(c) - लेक सुपीरियर 
(d) - काला सागर 
उत्‍तर -कैस्पियन सागर । 

प्रश्‍न 15 -किस धातु को चाकू से काटा जा सकता है- 
(a) - सिल्‍वर 
(b) - जिंक 
(c) - सोडियम 
(d) - एल्‍युमीनियम 
उत्‍तर - सोडियम । 

प्रश्‍न 16 - निम्‍न में से किसे कौन-सा सबसे चमकदार ग्रह है- 
(a) - बुध 
(b) - मंगल 
(c) - शुक्र 
(d) - बृहस्‍पति 
उत्‍तर - शुक्र । 

प्रश्‍न 17 -पृथ्‍वी के धरातल का लगभग........... प्रतिशत समुद्र है- 
(a) - 50 % 
(b) - 70 % 
(c) - 60 % 
(d) - 80 % 
उत्‍तर - 70 % । 

प्रश्‍न 18 -भारतीय जलवायु को क्‍या कहा जाता है- 
(a) - भूमध्‍यसागरीय 
(b) - उष्‍णकटिबन्‍धीय मानसून 
(c) - उप उष्‍णकटिबन्‍धीय 
(d) - भूमध्‍यीय 
उत्‍तर - उष्‍णकटिबन्‍धीय मानसून । 

प्रश्‍न 19 -भारत का सबसे पहला परमाणु संयंत्र कहां स्‍थापित किया गया था- 
(a) - सूरत (गुजरात) 
(b) - तारापुर (महाराष्‍ट्र) 
(c) - ट्रांबे (महाराष्‍ट्र) 
(d) - शोलापुर (महाराष्‍ट्र) 
उत्‍तर -तारापुर (महाराष्‍ट्र) । 

प्रश्‍न 20 -सभी कवक सदैव होते हैं- 
(a) -परजीवी 
(b) -स्‍वपोषी 
(c) - विविधपोषी 
(d) - मृतोपजीवी 
उत्‍तर - विविधपोषी ।

ભૌગોલિક ઉપનામ

ગુજરાતના ભૌગોલિક ઉપનામ

સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
સત્યાગ્રહની ભૂમિ   : બારડોલી
સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
સાક્ષરભૂમિ            : નડિયાદ
ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
સૌરાષ્ટ્રની સંસ્કારનગરી   : ભાવનગર
પુસ્તકોની નગરી  : નવસારી
મંદિરોની નગરી   : પાલિતાણા
વિદ્યાનગરી         : વલ્લભવિદ્યાનગર
ઉદ્યાનનગરી        : ગાંધીનગર
ઔદ્યોગિક નગરી : વાપી
કચ્છનું પેરિસ      : મુંદ્રા
સૌરાષ્ટ્રનું પેરિસ   :- જામનગર
સૌરાષ્ટ્રનું કાશ્મીર  : મહુવા
પારસીઓનું કાશી : ઉદવાડા
દક્ષિણનું કાશી      : ચાંદોદ
સાધુઓનું પિયર    : ગિરનાર
સાધુઓનું મોસાળ : સિદ્ધપુર
વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
યુકેલિપ્ટસ જિલ્લો : ભાવનગર
સોનાની નગરી : દ્વારકા
સોનાની મૂરત  : સુરત
સુદામાપુરી      : પોરબંદર
સૂર્યપુત્રી          : તાપી
મૈકલ કન્યા      : નર્મદા
મહેલોનું શહેર  : વડોદરા
લીલી નાઘેર     : ચોરવાડ
ગુજરાતનો હરિયાળો બગીચો : ચરોતર પ્રદેશ 

ભારત ભૌગોલિક ઉપનામ
સોલ્ટ સિટી                : ગુજરાત
ભારતનું ડાયમંડ સિટી : સુરત
ભારતનું સ્વિત્ઝર્લેન્ડ   : કાશ્મીર
ભારતનું પેરિસ           : જયપુર
ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી : જમશેદપુર
ભારતનું માન્ચેસ્ટર         : અમદાવાદ
ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/ ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી : બેંગલોર
ભારતનું બોસ્ટન : અમદાવાદ
ભારતનું ડેટ્રોઇટ  : પીથમપુર
સરોવરોનું નગર  : શ્રીનગર
મહેલોનું શહેર : ડાયમંડ હાર્બર : કોલકાતા
કોલસા નગરી   : ધનબાદ (ઝારખંડ)
સૂર્ય નગરી        : જોધપુર
પર્વતોની નગરી  : ડુંગરપુર
તાળાંનગરી       : અલીગઢ
સુરમા નગરી     : બરેલી
પેંડા નગરી        : આગ્રા
પીન્ક સિટી       : જયપુર
વ્હાઇટ સિટી    : ઉદયપુર
ઑરેન્જ સિટી  : નાગપુર
સુવાસોનું શહેર    : કન્નોજ
સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે/ સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી : મદુરાઈ
બગીચાઓનું શહેર : કપૂરથલા
વણકરોનું શહેર      : પાણીપત
નવાબોનું શહેર       : લખનઉ
મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર / પવિત્ર શહેર : વારાણસી
બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/ એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો હબ : ચેન્નાઇ
અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
કેરળનો ગેટ-વે        : કોચી  
પર્વતોની રાણી         : મસૂરી
પૂર્વનું સ્કૉટલેન્ડ        : મેઘાલય
રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
રાજસ્થાનનું ગૌરવ   : ચિત્તોડગઢ
રાજસ્થાનનું હ્દય     : અજમેર
કર્ણાટકનું રત્ન          : મૈસૂર
ક્વિન ઑફ ડૅક્કન     : પુણે
લેધર સિટી   : કાનપુર
ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
લીચી શહેર                : દેહરાદૂન
પાંચ નદીઓની ભૂમિ   : પંજાબ