Sunday, April 5, 2020

જનરલ સવાલ

'મોન્ટેસરી પધ્ધતિ' પુસ્તકના લેખક
તારાબેન મડક

'શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ' પુસ્તકના લેખક
મૂળશંકર ભટ્ટ

'કેળવણીની પગદંડી' પુસ્તકના લેખક
નાનાલાલ ભટ્ટ

'કેળવણી નો કીમિયો' પુસ્તકના લેખક
ઉમાશંકર જોશી

'શિક્ષકની શિક્ષાપત્રી' પુસ્તકના લેખક 
હિંમતલાલ મહેતા

'શિક્ષક દર્શન' પુસ્તકના લેખક
ભાણદેવ

'શિક્ષક, શિક્ષણ અને કેળવણી' પુસ્તકના લેખક
કરશનદાસ લુહાર

'કેળવે તે કેળવણી' પુસ્તકના લેખક
નરેન્દ્રભાઈ મોદી