નીચેનામાંથી કોનું ઉપનામ 'વલ્કલ' છે?
A. અમૃત નાયક
B. ક.મા. મુંન્શી
C.મકરંદ દવે
D. બ.ક.ઠાકોર(સોનેટ ના પીતા)√
નીચેનામાંથી કયા કવિનું ઉપનામ "વક્રદર્શી" છે?
A. મધુૂશુદન ઠાકર
B. મધુશુદન પારેખ√*
C.મોહનભાઈ પટેલ
D.મોહનલાલ દવે.
*કિમિયાગાર , પ્રિયદર્ષિ પણ મધુસુદન પારેખ ના જ ઉપનામ છે.
નરસિંહ મહેતાને કોણે આદિ કવિ તરીકે ઓળખાવ્યા છે?
A. કલાપી
B. ગાંધીજી
C. ઉમાશંકર જોશી√
D. ક.મા.મુન્શી
કયા વર્ષથી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રષ્ટ દ્વારા નરસિહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે?
A.૧૯૯૭
B.૧૯૯૯√
C.૧૯૯૬
D.૧૯૮૯
* પ્રથમ એવોર્ડ રાજેન્દ્ર શાહ ને આપવામાં આવ્યો હતો.
% ૨૦૧૮ નો વિનોદ જોષી ને
₹ ૧૫૧૦૦૦ ની રકમ
કયા કવિને સંસ્કૃતમાં જ્ઞાનના કારણે પુરુષોત્તમ મહારાજ તરીકે ઓળખવામાં આવતા હતા.?
A. શામળ
B. પ્રેમાનંદ
C. ભાલણ√*
D. હેમચંદ્રાચાર્ય
*આખ્યાનના પીતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે
પરવરદિગાર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?
A. રાજા
B. મહારાજા
C. ઈશ્વર√
D. નેતા
જૂમો ભિસ્તી પાઠના લેખકનું ઉપનામ જણાવો.?
A. બેફામ(બરકત વિરાણી)
B. ધૂમકેતુ( ગોરી..જોષી)√
C. કલાપી(સુ.ત.ગોહિલ)
D. પ્રેમભક્તિ(નાનાલાલ)
ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન ધરાવે છે તેવા કવિનું નામ જણાવો.?
A. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી√
B. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
C.રઘુવીર દ્લસિહં ચૌધરી
D. નરસિહ મહેતા
ઢોરને ખવડાવવાની વનસ્પતિનો તળપદો શબ્દ જણાવો.?
A. મશક
B. હાડલી
C. ગદપ√
D. લક્ષ
'વિપત' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.?
A.ખુશી
B. દુઃખ
C. મુશ્કેલી√
D.ધીરજ
એક મુલાકાત નમૂનામાં ગાંધીનગરમાં મંત્રીશ્રીઓના અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે?
A.9
B.7√
C.10
D.12
'છાલ ,છોતરા અને ગોટલા ' ના લેખક બકુલ ત્રિપાઠી નો જન્મ કયાં થયો હતો?
A.ઇડર
B. માણસા
C. નડિયાદ√
D. અમદાવાદ