Sunday, October 20, 2019

જનરલ સવાલો

વિશ્વ સંસ્કૃત દિવસ ૨૦૧૯ ક્યારે ઉજવવામાં આવે છે?
A.14 ઓગષ્ટ
B.15 ઓગષ્ટ √
C.16 ઓગષ્ટ
D.17 ઓગષ્ટ

શ્રી દેવી: ગલૅ સુપરસ્ટાર વુમન પુસ્તક ના લેખક કોણ છે?
A.ચેતન ભગત
B.સત્યાથૅ નાયક√
C.સુધા મુતિ 
D. રવિન્દ્ર સિંહ

બિન રાજયવાસીઓની નામ બદલીને રોકવા માટે કઈ સરકારે હાલમાં કાયદો બનાવ્યો છે?
A.ગોવા√
B.આસામ
C.જમમુ કાશ્મીર
D.તામિલનાડુ

દિલ્હી સરકારે કઈ બસ સેવા બંધ કરેલ છે?
A.દિલ્હી-ઢાકા બસ સેવા
B.દિલ્હી-લદાખ બસ સેવા
C.દિલ્હી-લાહોર બસ સેવા√
D.દિલ્હી-શ્રીનગર બસ સેવા

હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corps)રીટની  સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે?
A.અનુચ્છેદ ૨૫૦
B.અનુચ્છેદ ૨૨૬√
C.અનુચ્છેદ ૨૦૦
D.અનુચ્છેદ ૩૨

 બંધારણ સભાની પ્રથમ બેઠક કયારે મળી હતી
A.૧૨ ડિસેમ્બર ૧૯૪૯
B.૯ ડિસેમ્બર ૧૯૪૬√
C.૧૦ ડિસેમ્બર ૧૯૪૮
D.૧૩ ડિસેમ્બર ૧૯૪૯

ભારતીય રાષ્ટ્રિય કોન્ગ્રેસે સૌ પ્રથમ બંધારણ ઘડવાની માંગ ક્યારે કરી હતી.?
A.૧૯૩૦
B.૧૯૩૫√
C.૧૯૪૦
D.૧૯૪૯

રાજયની આવકનું સાધન કયું છે ?       
A.વિવિધ વેરાઓ
B.સ્ટેમ્પ ડ્યુટી
C.જમીન મહેસૂલ
D.આપેલ તમામ√

ભારતમાં અંદાજપત્ર પ્રથાની શરૂઆત ક્યારથી થઈ ?       
A.ઇ . સ . 1860√
B.ઈ . સ . 1853
C.ઈ . સ . 1868
D.ઈ . સ . 1900

1947માં શરૂઆતમાં કેબિનેટ સચિવાલયમાં મુખ્ય કઈ શાખા હતી ?       
A.નાગરિક શાખા
B.લશ્કરી શાખા
C.જાસૂસી શાખા
D.આપેલ તમામ√

કેબિનેટ સચિવાલય ઔપચારિક રીતે કોને જવાબદાર હોય છે ?       
A.વડા પ્રધાન√
B.રાષ્ટ્રપતિ
C.ઉપરાષ્ટ્રપતિ
D.સ્પીકર

બે ઘરનો પરોણો ભૂખ મરે, આ કહેવતનો અર્થ શો થાય છે .       
A.માણસ ભુખ્યો રહે છે
B.થોડું થોડું કરતાં ભારે મોટું કામ કરવું પડે છે
C.અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં મૂકાય√
D.અગમચેતી યા દીર્ધ દ્રષ્ટિ વાપરવી

હદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે ?       
A.સિસ્મોગ્રાફ
B.લેકટોમીટર
C.એન્ડોસ્કોપ
D.સ્ટેથોસ્કોપ√

અછબડાનો રોગ શાના કારણે થાય છે ?       
A.બેકટેરિયા
B.જીવાણું
C.વાઈરસ√
D.મચ્છર

વાળનો કાળો રંગ કયા તત્ત્વને આભારી હોય છે ?      
A.મેલેનીન√
B.કેરોટીન
C.ટાટેનિક
D.ટાઈલીન

સામાન્ય તાપમાને પ્રવાહી રહેતી અધાતુ કઈ છે ?      
A.બ્રોમિન√
B.પારો
C.સિલિકોન
D.જસત

દ્વિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ?       
A.ટિટેનસ
B.ઊંટાટિયું
C.ડિપ્થેરિયા
D.ઉપરના બધા√

ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?       
A.સી . વી . રામન√
B.ડો . હરગોવિંદ ખુરાના
C.એરિસ્ટોટલ
D.ગ્રેહામ બેલ

પારાને બાળીને તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની રીત શોધનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા ?      
A.આર્યભટ્ટ
B.નાગાર્જુન√
C.ગેલેલિયો
D.એરિસ્ટોટલ

કેન્દ્રશાસિત દાદરાનગર હવેલીનું વડુ મથક - મુખ્ય શહેર કયું છે ?       
A.દાહોદ
B.સાપુતારા
C.સેલવાસ√
D.જંબુસર

નદીને જો કોઈ સૌથી યોગ્ય ઉપમા છાજે તેવી હોય તો તે કઈ છે ?       
A.ગ્રામ્યમાતા
B.લોકમાતા√
C.અન્નદાતા
D.પવિત્રમાતા

તળ ગુજરાતની ત્રણ નદીઓ ઓળખી બતાવો       
A.ભાદર, સુકભાદર, આજી
B.રૂકમાવતી, કનકાવતી, નાગમતી
C.બનાસ, રૂપેણ, સરસ્વતી
D.તાપી, મહી, નર્મદા√

કચ્છમાંથી કઈ ખનીજ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે ?       
A.બોક્સાઈટ
B.લિગ્નાઈટ
C.કેલ્સાઈટ√
D.ફલોરાઈટ ( ફલોરસ્પાર )

મોટો વનસ્પતિ ઉદ્યાન       
A.ઈંડિયન બોટનીક ગાર્ડન
B.નેશનલ બોટનિક ગાર્ડન
C.રોયન ગાર્ડન
D.વઘઈ√

સૌથી મોટું પક્ષીગૃહ  ક્યાં આવેલું છે?      
A.ઈન્દ્રોડા નેચરલ એજ્યુકેશન પાર્ક , ગાંધીનગર√
B.કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક,કાંકરીયા
C.સુંદરવન, અમદાવાદ
D.કમાટીબાગ,વડોદરા

સૌથી મોટું નાટ્યગૃહ  ?    
A.હેમુ ગઢવી નાટ્યગૃહ , રાજકોટ√
B.સુરસિંહ ગોહિલ નાટ્યગુહ,વડોદરા
C.રણજીતસિંહ ગઢવી નાટ્યગ્રુહ, ભાવનગર
D.રમેશ મહેતા નાટ્યગ્રુહ, નવસારી

પ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી ?    
A.ગુલઝારીલાલ નંદા
B.મંગળદાસ પકવાસા√
C.સરદાર પટેલ
D.જવાહરલાલ નહેરુ

ભારતીય લશ્કરના ભૂમિદળના પ્રથમ ગુજરાતી સરસેનાપતિ       
A.મહારાજા રણજીતસિંહ
B.સયાજીરાવ ગાયક્વાડ
C.ક્રુષ્ણસિંહજી
D.જનરલ માણેશા√

સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયમૂર્તિ      
A.હરિલાલ કણિયા√
B.મોતીલાલ નહેરુ
C.ગાંધીજી
D.વી.એમ. સંપથ

નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં'      
A.કર્તરી
B.ભાવે√
C.કર્મણી
D.પ્રેરક

સંયોજક્નો પ્રકાર લખો.'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'      
A.શરતવાચક
B.પરિણામવાચક
C.સમુચ્ચયવાચક
D.અવતરણવાચક√