Saturday, October 19, 2019

સાબરકાંઠા

ખેડબ્રહ્મા પાસે હરણાવ નદી પર હરણાવ બંધ અને ગુહાઈ નદી પર ગુહાઈ ડેમ બાંધવામાં આવ્યો છે.

હિંમતનગરનું જૂનું નામ
અહમદનગર

અહમદનગર એટલે (હિંમતનગર) વસાવનાર
નાસિરુદ્દીન અહમદશાહ (૧૪૨૬)

અહમદનગરમાંથી હિંમતનગર નામ પડ્યું
કુંવર હિંમતસિંહના નામ પરથી

અહમદનગર કઈ નદીના કિનારે વસ્યું હતું
હાથમતી

ચિનાઈ માટી માટેનું જાણીતુ ક્ષેત્ર
આરસોડિયા (ઈડર)

કર્કવૃત પસાર થાય છે
પ્રાંતિજ પાસેથી

ક્રકવૃત પસાર થાય છે
હિંમતનગર અને પ્રાંતિજ વચ્ચેથી

ભારતની સૌપ્રથમ એન્મલ હોસ્ટેલ
આકોદરા

રાજસ્થાનના પુષ્કર સિવાય બીજું એક બ્રહ્માજીનું મંદિર
ખેડબ્રહ્મા

બ્રાહ્મણોના સાત કુળદેવીઓના મંદિર
પ્રાંતિજ

શિલાલેખો મળી આવ્યા હોય તેવું સ્થળ
વડાલી

સાબર ડેરી
હિંમતનગર (સ્થાપના- ભોળાભાઈ પટેલ)

રમકડાં માટે જાણીતું શહેર
ઈડર

સાબરકાંઠા અને બનાસકાંઠા વચ્ચે સરહદ બનાવતી નદી
સાબરમતી

સાબરમતી નદીના કિનારે વસેલું શહેર
સપ્તેશ્વર

સાબરકાંઠા અને મહેસાણા વચ્ચે સરહદ બનાવતી નદી
સાબરમતી

સૌથી મોટો ચિનાઈ માટીને જથ્થો
ઈડરમાં આરસોડિયા અને એકરાલા ખાતે

ઈડરના ડુંગરો કઈ ગિરિનાળાનો જ એક ભાગ છે
અરવલ્લી

રાજમહેલ, જામા મસ્જીદ, કાજીવાવ હિંમતનગરમાં કોને વસાવી
અહમદશાહે

કામધેનું યુનિવર્સિટી
હિમંતનગરમાં

લાખ અને ખરાદી કામ માટે જાણીતુ
ઈડર

ચિત્ર- વિચિત્રનો મેળો, જાદરનો મેળો
પોશીના ગુણ ભાખરી ગામે 

દેશનું પ્રથમ ડિજિટલ ગામ
આકોદરા

ભારતનું એકમાત્ર પ્રાચીન પક્ષી મંદિર
રાયસિંગપુરા, હિંમતનગર પાસે

ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલજારીલાલ નંદા સાબરકાંઠા સીટ પરથી ચૂંટાયા હતા.

સાબરકાંઠા માં જન્મનાર મહાન લોકો

ઉમાશંકર જોષી-બામણા, ઈડર
પન્નાલાલ પટેલ-માંડલી
ઉપેન્દ્ર ત્રિવેદી-કુકડિયા, ઈડર
અરવિંદ ત્રિવેદી-કુકડિયા, ઈડર
સંતશ્રી જેસંગબાપુ- ગાંઠીયોલ, ઈડર