Thursday, October 10, 2019

જનરલ સવાલ

હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?
બાળસાહિત્ય

અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?
મૃણાલિનીબહેન સારાભાઈ

ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?
"સેવા સંસ્થા"

પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?
વિદ્યાગૌરી નીલકંઠ

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?
સુરખાબનગર

શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?
ભૂજ

બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?
કાનફટા પંથ

ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?
ગર્ભદીપ

કોટાયની પાસે ક્યું ડુંગર છે ?
હવા ડુંગર

નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
કચ્છ