હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ?
બાળસાહિત્ય
અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ?
મૃણાલિનીબહેન સારાભાઈ
ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?
"સેવા સંસ્થા"
પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ?
વિદ્યાગૌરી નીલકંઠ
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ?
સુરખાબનગર
શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ?
ભૂજ
બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ?
કાનફટા પંથ
ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ?
ગર્ભદીપ
કોટાયની પાસે ક્યું ડુંગર છે ?
હવા ડુંગર
નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
કચ્છ