Saturday, October 19, 2019

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા.
સ્થાપના : 26 ડિસેમ્બર 1848
સ્થળ : અમદાવાદ
પ્રકાશન : બુધ્ધિપ્રકાશ
બુધ્ધિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે.
આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ
ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની.
પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ.

(2) ગુજરાત સાહિત્ય સભા :
સ્થાપના : 1904
સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
સ્થળ : અમદાવાદ
પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક
1928 થી આપવામાં આવે છે.
પ્રથમ - ઝવેરચંદ મેઘાણી
ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.

(3) ગુજરાત સાહિત્ય પરિષદ:
સ્થાપના : 1905
સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા
સ્થળ : અમદાવાદ
પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક)
પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી

(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :
સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા
1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા
પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.

(5) નર્મદ સાહિત્ય સભા :
સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ
1939 - નર્મદ સાહિત્ય સભા
સ્થળ : સુરત
પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ  સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે.
1940 થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે.

(6) ગુજસત સાહિત્ય અકાદમી :
સ્થાપના: 1982
સ્થળ : ગાંધીનગર
સંચાલક : ગુજરાત સરકાર
પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ
ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

(7) બુદ્રિવર્ધક સભા :
સ્થાપના: 1651
સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી.

(8) ફાર્બસ ગુજરાતી સભા :
સ્થાપના: 1854
સ્થળ :મુંબઈ
સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ.

(9) ગુજરાત સંશોધન મંડળ :
સ્થળ :મુંબઈ
સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી.

(10)  જ્ઞાન પ્રસારક સભા :
સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી.

(11) સાહિત્ય સંસદ:
સ્થળ : મુંબઈ
સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

(12) ભારતીય વિદ્યાભવન:
સ્થળ : મુંબઈ
સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.