*❇૧૮૫૭ ના સંગ્રામ વખતે ગોધરા અને ઝાલોદ ની તીજોરીઓ કોને લૂંટી હતી?*
*🔘તાત્યા ટોપે*
*❇૧૨ માર્ચ ૧૯૩૦ દાંડીયાત્રા ના શહીદ કોણ હતા?*
*🔘વિઠૃલભાઈ લલ્લુભાઈ*
*❇ ગાંધીજી પ્રથમ વખત આફ્રિકા ગયા ત્યારે ક્યા બંદરે ઉતર્યા હતા?*
*🔘 ડર્બન*
*❇ અમદાવાદ માં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ ક્યા સંગીત સાથે સંબંધિત છે?*
*🔘શાસ્ત્રીય સંગીત*
*❇ દાંડી પુલ કઈ નદી પર આવેલ છે?*
*🔘ચંદ્રભાગા નદી*
*❇રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાય છે?*
*🔘પૃથ્વીરાજ ચૌહાણ*
*❇ગીર અભયારણ્ય માં સિંહ ની કઈ બે જાતિ જોવા મળે છે?*
*🔘ગધીયો અને વેલર*
*❇અંદમાન ટાપુ પર મોટા ભાગની કઈ આદિજાતિ વસ્તી વસવાટ કરે છે?*
*🔘 નેગ્રીટો*
*❇ નરસિંહ મહેતા ની વાવ ક્યા આવેલી છે?*
*🔘વડનગર*
*❇ભોજપત્રો અને તાડપત્ર પર કઈ લિપિ માં લખાણ જોવા મળે છે?*
*🔘 પાંડુ લિપિ*
*❇રાજાસોરસ નામના ડાયનોસોર ના અવશેષો કઈ નદીમાંથી મળ્યા હતા?*
*🔘 નર્મદા*
*❇હેડૈયા વેરો ક્યા સત્યાગ્રહ માં ઉઘરાવવામાં આવતો હતો?*
*🔘બોરસદ*
*❇વિશ્વનો સૌપ્રથમ કાયદા ઘડનાર કોણ હતુ?*
*🔘હમ્મુ રાબી*
*❇ રામકૃષ્ણ મિશન નું વડું મથક ક્યા આવેલુ છે?*
*🔘બેલુર*