Tuesday, December 25, 2018

અટલ બિહારી બાજપાઈ

🖍જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪
૨૦૧૮ માં ૯૪ મી જન્મ જયંતી
🖍 તેમના જન્મ જયંતી ને રાષ્ટ્રીય સુસાશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે
🖍 નિધન ૧૬ ઑગસ્ટ ૨૦૧૮
🖍૧૦ માં વડાપ્રધાન ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.
🖍 એવોર્ડ
➖૧૯૯૨, પદ્મવિભૂષણ
➖૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી
➖૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ
➖૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
➖૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
➖૨૦૧૫, ભારત રત્ન
🖍 ભારતીય રાજકારણી ના ભીષ્મપિતામહ તરીકે નું બિરુદ મનમોહન સિંહ એ આપ્યું હતું