Tuesday, December 25, 2018

મદન મોહન માલવિયા

*1861* બનારસ હિન્દુ યુનવર્સિટી ના સ્થાપક પંડિત મદન મોહન માલવિયા નો *જન્મ દિવસ*
➖. તે એશિયાની સૌથી વિશાળ નિવાસી યુનિવર્સિટી છે, જેના કેમ્પસમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. *1916* માં પંડિત મદન મોહન માલવિયાએ સંસદીય કાયદો 'બી.એચ.યુ (B.H.U.) કાયદો 1915' અંતર્ગત બીએચયુ (BHU)ની સ્થાપના કરી હતી
➖2015 માં તેમને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો