૧. જનમટીપ નવલકથા કોની છે?
જવાબ-> ઈશ્વર પેટલીકર
૨. મંગું અને અમરતકાકી ના પાત્ર ક્યાં વાર્તા માં છે?
જવાબ-> ‘લોહીની સગાઈ’
૩. હાલમાં રેવડીયા મેળાનો પ્રારંભ ક્યાં શરૂ થયો?
જવાબ-> પાટણમાં
૪. વિશ્વ માછીમાર દિવસ ક્યારે ઉજવાયે છે?
જવાબ-> ૨૧ નવેમ્બર
૫. ભારત માં સોથી લાંબો દરિયા કિનારો ક્યા રાજ્ય ના છે?
જવાબ-> ગુજરાત નો (૧૬૦૦ km)
૬. ક્યાં રાજ્ય ની વિધાનસભાએ મહિલાઓ માટે ૩૩ ટકા અનામત નો ઠરાવ પસાર કર્યો?
જવાબ-> ઓડિશા
૭. ઓડિશા ના મુખ્યમંત્રી કોણ છે?
જવાબ-> નવીન પટનાયક
૮. ભારત નો સોથી મોટું ખારા પાણી નો સરોવર ક્યાં આવેલું છે?
જવાબ-> ઓડિશા માં ચિલ્કા સરોવર
૯. ઈજ ઓફ ડૂઇંગ માં ભારતનો કેટલમો ક્રમ છે?
જવાબ-> ૭૭ ક્રમે
૧૦. વોટ્સએપ ઇંડિયાના વડા પદે કોની નિમળુંક થયી?
જવાબ-> અભિજિત બોઝ
૧૧. હાલમાં વજ્ર પ્રહાર સેન્ય અભ્યાસ ક્યાં દેશ વચ્ચે થયું?
જવાબ-> ભારત અને અમેરિકા વચ્ચે
૧૨. UNESCO નું પૂરું નામ શું છે?
જવાબ-> United Nations Education, Scientific and Cultural Organisation
૧૩. ઇન્ટરપોલ ની બેઠક ક્યાં દેશ માં થયી અને એના કોણ અધ્યક્ષ બન્યું?
જવાબ-> દુબઈમાં માં અને એના અધ્યક્ષ કીમ જોનયાન બન્યું
૧૪. InterPol માં કેટલા સભ્યો દેશો છે?
જવાબ-> ૧૯૪
૧૫. WHO નો હેડક્વાર્ટર ક્યાં છે?
જવાબ-> જીનીવા