*🎯1.કુંભમેળો 👉* -નાસિક, ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
*🎯૨. પુષ્કરનો મેળો 👉* – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક
પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
*🎯૩. તરણેતર નો મેળો 👉* - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
*🎯૪. ભવનાથનો મેળો 👉* – મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.
*🎯૫. વૌઠાનો મેળો 👉* – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
*🎯૬. માધ મેળો 👉* – અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
*🎯૭. જ્વાળામુખીનો મેળો 👉* – કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ
ભરાય છે.
*🎯૮. સોનપુર નો પશુમેળો 👉* – ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.
*🎯૯. જાનકીમેળો 👉* –મુજફફરપુર જિલ્લાના સીતામઢી
ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
*🎯૧૦. ગાયચારણ નો મેળો 👉* – મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
*🎯૧૧. રામદેવજીનો મેળો 👉* – રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
*🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો 👉* – મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૧૩. કૈલાસ મેળો 👉* – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
*🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો 👉* –મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
*🎯૧૫. ગંગાસર મેળો 👉* – પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.
*🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉* શ્રીનાથદ્રારામાં કારતક
સુદ એકમના રોજ યોજાય છે.
*🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો 👉* – મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૧૮. વૈશાલીનો મેળો 👉* – બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
*🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો 👉* – ફ્રેબુઆરી મહિનામાં
યોજાય છે.
*🎯૨૦. મહાવીરહીનો મેળો 👉* – રાજસ્થાનના હિંડોનમાં
ચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો 👉* – રાજસ્થાનના સવાઇ
માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ
યોજાય છે.
*🎯૨૨. રથ મેળો 👉* – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.
*🎯૨૩. કુલુનો મેળો 👉* – હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
*🎯૨૪. રેણુકાજીનો મેળો 👉* – હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
*🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા 👉* –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
*🎯૨૬. શામળાજીનો મેળો 👉* –ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫
સુધી મેળો ભરાય છે.
*🎯૨૭. અંબાજી નો મેળો 👉* – ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ 👉 – પૂનમે યોજાય છે.
*🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉–* દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
*🎯૨૯. ઝંડા મેળો 👉–* દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે
ભરાય છે.
*🎯૩૦. દદરીનો મેળો 👉–* બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.
*🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો 👉* વારાણસીમાં ચૈત્ર
સુદ એકમના દિવસે ભરાય છે.
Friday, December 21, 2018
મેળા વિશે
Labels:
ભારત નો સાંસ્કૃતિક વારસો