▪આજ ગુજરાત-ભારતના ઘણા જાણીતા
સંશોધક ડોકટર પ્રિયબાળાબેન જીવણલાલ
શાહનો જન્મ દિવસ છે.
🔴 ➖(જન્મ )➖ 🔴
▪અમદાવાદમાં
જન્મેલા પ્રિયબાળા શાહે શિક્ષણ
▪અમદાવાદમાં જ લીધું હતું
1950મા ‘વિષ્ણુધર્મોત્તર
પુરાણ’
▪ શીર્ષકથી પીએચ.
ડીની પાડવી હાંસલ કરી
હતી ગુજરાતી, હિન્દી,
સંસ્કૃત,
▪ અંગ્રેજી અને ફ્રેન્ચ
ભાષાઓ જાણતા પ્રિયબાળા
શાહે દિ સન ઈમેજીસ શીર્ષક
તળે ડી.
▪લિટ્ટની ડિગ્રી પણ
મેળવી હતી. ઉચ્ચ સંશોધન માટે તેઓએ
▪દેશ-વિદેશમાં ગહન અધ્યયન અને ચિંતન
કર્યું હતું. તેમની જ્ઞાનપિપાસાની પશંસા
▪ટો યુરોપીય વિદ્વાનો એ પણ કરી હતી.
વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદ
▪રામાનંદ કોલેજ (આજની એચ .કે .કોલેજ)
અને રાજકોટની વીરબાઈ કોલેજમાં
▪આચાર્ય રહ્યા હતા. પ્રિયબાળા શાહે શ્રી
વિષ્ણુધર્મોત્તર, પથ્થર બોલે છે, શ્રી અને
સંસ્કૃતિ,
▪ ચાંદલો-બિંદી
-તિલક, ટેમ્પલસ ઓફ
ગુજરાત ટ્રેડીશનલ વેર ઓફ
ઇન્ડિયન વુમન,
▪ હિંદુ મૂર્તિ
વિધાન, તિબેટ, જૈન મૂર્તિ
વિધાન જેવા 17 થી વધુ
પુસ્તકો લખ્યા છે.
▪ તેમના
સંપાદિત પુસ્તકોની સંખ્યા
પણ ૧૦ કરતા વધુ છે.
▪સીદી, સાદી અને રસપ્રદ શૈલીમાં લખાણ એ
તેમના લેખનની વિશેષતા છે.
▪ ગુજરાતની
સંસ્કૃતિ અને ઈતિહાસ વિષે આંતરરાષ્ટ્રીય
ખ્યાતીપ્રાપ્ત આ વિદુષીનું
🔴 ➖(મૃત્યુ)➖ 🔴
14 જાન્યુઆરી 2011ના રોજ અવસાન થયું હતું.