🔶 'મોહિનીઅટૂમ' કયા રાજ્ય નું નૃત્ય છે
☑ કેરળ
🔶 કથકલી કયા રાજ્ય નું નૃત્ય છે
☑ કેરળ
🔶 કુચીપુડી કયા રાજ્ય નું નૃત્ય છે
☑ આંધ્ર પ્રદેશ
🔶 વૈશાખી નો મેળો કયા રાજય માં ભરાય છે
☑ પંજાબ
🔶 પકુર શું છે
☑ ઉત્તર પૂર્વ ના રાજયો માં ઘર ના પાછલા ભાગ માં માછલા ઉછેર માટે નું તળાવ
🔶 ઓજપાલી નૃત્ય કયા રાજય નું છે
☑ અસમ
🔶 ભારત ના ટયમૃ નૃત્ય કયા રાજય નું છે
☑ તમિલનાડું
🔶 બિહૂં નૃત્ય કયા રાજ્ય નું છે
☑ અસમ
🔶 કેળવણીનાં ધ્યેયો પર અસર કરતાં પરિબળોની કુલ સંખ્યા કેટલી છે
☑ ત્રણ (કુટુંબ,શાળા, મિત્રો)
🔶 રાધાકૃષ્ણન કમિશન (યુનિવર્સિટી શિક્ષણ પંચ)નો અહેવાલ ક્યા વર્ષમાં રજુ કરવામાં આવ્યો હતો
☑ ઇ.સ. 1948
🔶 મુદાલિયર કમિશન (માધ્યમિક કમિશન)નો ક્યા વર્ષમાં રજુ કરવામાં આવ્યો હતો
☑ ઇ.સ. 1952
🔶 કોઠારી પંચ (રાષ્ટ્રીય શિક્ષણ)નો અહેવાલ ક્યા વર્ષમાં રજુ કરવામાં આવ્યો હતો
☑ ઇ.સ. 1964
DAILY GK POWER
🔶 16 ડિસેમ્બર 1993માં યુનેસ્કોમાં થયેલ શિખર સંમેલન (પરિષદમાં) કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો
☑ 7
🔶 ઇલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે
☑ ગુણાત્મક
🔶 સંક્રાંતિકાળ એટલે કઇ અવસ્થા
☑ તરૂણાવસ્થા
🔶 જીવનની વસંત એટલે કઇ અવસ્થા
☑ કિશોરાવસ્થા
🔶 મનોજાતિય વિકાસનો સિદ્વાંત કોણે આપ્યો
☑ સિગ્મંડ ફ્રોઇડે
🔶 ''નાસ્તિ વિદ્યાસમ ચક્ષુ'' પંક્તિ કયા દ્યર્મગ્રંથની છે
☑ મહાભારત
🍇મૈત્રકવંશનો છેલ્લો રાજા કોણ હતો ?
✅ શીલાદિત્ય સાતમો
🍇 ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ?
✅ ૧૯૨૦
🍇 ધર્મપારાયણ રાજવી તરીકે કયો સોલંકી રાજવી ઓળખાય છે ?
✅ કુમારપાળ
🍇 અમદાવાદમા પ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી ?
✅ હરકુંવર શેઠાણી
🍇 જૂનાગઢમા સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
✅ પુષ્યગુપ્ત
🍇 દાંડીયો નામનું પાક્ષિક કોણે શરૂ કર્યું હતું ?
✅ નર્મદ
🍇 સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો હતો ?
✅ બૌદ્ધ
🍇 ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે ?
✅ કચ્છ
🍇 મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી ?
✅ માધવસિંહ સોલંકી
🍇 ગુજરાતમાં મૈત્રકકાળનું પાટનગર ક્યુ હતું ?
✅ વલભીપુર
🍇 ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
✅ ઇ.સ. ૧૯૪૯
🍇 ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ કયા થયો હતો ?
✅ માંડવી
🍇 મોરારજી દેસાઈની સમાધિ ક્યા આવેલી છે ?
✅ અમદાવાદ (અભયઘાટ)
🍇 આરઝી હકુમતનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
✅ રતુભાઈ અદાણી
🍇 કુંભારીયાના જૈન દેરાસરો કોણે બંધવેલા છે ?
✅ વિમલ મંત્