Thursday, January 10, 2019

વિજ્ઞાન સામાન્ય પ્રશ્નોતરી

※ રાંધણગેસમા કયો વાયુ હોય છે?
=> મિથેન

※ કયું તત્વ સૌથી વધારે રાસાયણિક સંયોજન બનાવે છે?
=> કાર્બન

※ કાચ સાથે કઈ ધાતુ જોડાઈ શકે છે?
=> પ્લેટિનમ

※ પોલિયોની રસીની શોધ કોણે કરી હતી?
=> જયોનાથન સાલ્ક

※ ભૂમિતિના પિતા કોણ છે?
=> યુક્લીડ

※ કલર ટીવીમાં મુખ્યત્વે કયા ત્રણ રંગો વપરાય છે?
=> લાલ, લીલો, વાદળી.

※ જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય છે?
=> કાળો

※ ભોપાલ ગેસ દુર્ઘટના કયા ઝેરી વાયુના કારણે થઈ હતી?
=> મિથાઈલ આઇસોસોઈનેટ

※ કયા તરંગોની આવૃત્તિ સૌથી વધારે હોય છે?
=> ગામા કિરણ

※ લૉગ ટેબલની શોધ કોણે કરી હતી?
=> જોજોન નેપિઅર

※ વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે?
=> હાઇડ્રોજન

※ ફાફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી?
=> એલ.ઈ. વોટમેન

※ રિવોલ્વરની શોધ કોણે કરી હતી?
=> સેમ્યુઅલ કોર

※ ફ્રિજની શોધ કોણે કરી હતી?
=> જે. પરકીન્સ

ગુજરાત ના મેળાઓ

※ રાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
⇨ બનાસકાંઠા.

※ કચ્છની મુખ્ય નદીઓ કઇ કઇ કહેવાય છે
⇨ ખારી, લુણી અને કનકાવતી.

※ કયા શહેરની નગર આયોજન વ્યવસ્થા ગાંધીનગરમાં જોવા મળે છે
⇨ ચંદીગઢ.

※ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે
⇨ જામનગર.

※ ગુજરતમાં ઝૂંડનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ ચોરવાડ (જિ. જૂનાગઢ).

※ ગુજરાતના કયા જાણીતા મેળામાં ઊંટની લેવડદેવડ વધુ પ્રમાણમાં થાય છે -
⇨ કાત્યોકનોમેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો (સિદ્ધપુર).

※ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત તરીકે કઇ ઇમારતઓળખાય છે
⇨ પતંગ હોટેલ (અમદાવાદ).

※ ગુજરાતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે
⇨ અમદાવાદ.

※ ગુજરાતમાં માધવપુરનો મેળો કયા જિલ્લામાંભરાય છે
⇨ પોરબંદર.

※ ગુજરાતમાં રવેચીનો મેળો કયા સ્થળે ભરાય છે
⇨ રાપર તાલુકામાં (કચ્છ).