⭕ ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી ?
🍃 રાજા ભોજ
⭕ કામરૂપ કોનું પ્રાચીન નામ હતું ?
🍃 આસામ
⭕ સાતવાહનોની અધિકૃત ભાષા કઈ હતી ?
🍃 પ્રાકૃત
⭕ કોને તમિલ ભાષાનું 'ઓડીસી' કહેવામાં આવે છે ?
🍃 મણિમેકલઈ
⭕ કોને તમિલ ભાષાનું 'ઈલિયડ' ગણાય છે ?
🍃 શિલપ્પદિકારમ્
📜 "કુમારપાળ ચરિત" ના લેખકનું નામ શું હતું ?
🎈 હેમચંદ્રાચાર્ય
📜 'કલિકાલસર્વજ્ઞ' તરીકે કોણ ઓળખાય છે ?
🎈હેમચંદ્રાચાર્ય
📜 સોલંકી કાળની રાજયવ્યવસ્થામાં નાણાં ખાતું કયાં નામે ઓળખાતું ?
🎈શ્રી કરણ
📜 વિમલવસહિ મંદિર કયા આવેલું છે ?
🎈 આબુ
📜 ઇ.સ. ૧૧૭૮માં શાહબુદ્દીન ધોરીને કોણે હરાવ્યો હતો ?
🎈 રાણી નાયકાદેવીએ
🥦 રણજિત ટ્રોફી ક્યારથી રમાય છે ?
➡ ૧૯૩૪
🥦 આઝાદી સમયે જામનગરના રાજવી કોણ હતા ?
➡ દિગ્વિજયસિંહ
🥦 આઝાદી સમયે ધ્રાગધાના રાજવી કોણ હતા ?
➡ મયુરધ્વજસિંહજી
🥦 આઝાદી સમયે કચ્છના રાજવી કોણ હતા ?
➡ મહારાવ
🥦 આઝાદી સમયે પાલનપુરના રાજવી કોણ હતા ?
➡ રસુલખાન
🥦 આઝાદી સમયે વડોદરાના રાજવી કોણ હતા ?
➡ પ્રતાપ રાવ
🥦 વડોદરાના બીજા નંબરના રાજવી કોણ હતા ?
➡ ફતેસિંહ રાવ
🥦 આદાઝી સમયે વડોદરાના દિવાન કોણ હતા ?
➡ જીવરાજ મહેતા
🥦 સૌરાષ્ટ્ર રાજ્યની રચના ક્યારે થઈ ?
➡ ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮
🥦 આઝાદી સમયે જૂનાગઢમાં કોનું શાસન હતું ?
➡ મોહબ્બત ખાન - ૩