Tuesday, January 15, 2019

જનરલ સવાલ

🧣ગાંધીજીએ કયા શહેર ખાતે કાયમ માથે મુંડન કરાવ્યું અને પોશાકમાં પોતડી અપનાવી.??
➡️ મદુરાઈ

🧣'ઈન ધ શેડો ઓફ ધી મહાત્મા : અ પર્સનલ મેમરી' નામના પુસ્તકમાં કયા ઉદ્યોગપતિએ મહાત્મા ગાંધી સાથેના અનુભવો વર્ણવ્યા છે.??
➡️ ડી.જી.બિરલા

🧣સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન 'ચક્ર' રાખવાનું ગાંધીજીને કોને સૂચવ્યું હતું.??
➡️ ગંગાબેન મજમુદાર

🧣મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થળ કઈ નદીના કિનારે આવેલું છે.??
➡️ યમુના

🧣ગાંધીજીના જીવન,કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવાની કઈ ટ્રેન રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી.??
➡️ ગાંધી દર્શન ટ્રેન

🧣જહાંગીરે શીખ ધર્મના કયા ગુરુને ફાંસી પર લટકાવી દીધા હતા.??
➡️ ગુરુ અર્જુનદેવને

🧣ઇસ્લામ ધર્મને ન સ્વીકારવાથી ઔરંગઝેબે કયા શીખ ધર્મના ગુરુને ફાંસી આપી હતી.??
➡️ ગુરુ તેગબહાદુર

🧣મુંબઈમાં આવેલ ગાંધીજીના મકાનનું નામ શું છે.??
➡️ મણિભવન

🧣કોણ ગાંધીજીના 'આધ્યાત્મિક વારસદાર' ગણાય છે.??
➡️ વિનોબા ભાવે

🧣ગાંધીજી કયા ગ્રંથને જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવ્યા.??
➡️ ગીતા