🧣ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા કંઇ છે.??
➡️ ધૂળમાંથી પગલીઓ
🧣લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો.??
➡️ આયુર્વેદના વૈદ્ય તરીકેનો
🧣રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે.??
➡️ 'છ અક્ષરનું નામ'
🧣ઝવેરચંદ મેઘાણીનું વતન કયું છે.??
➡️ બગસરા?/ બોટાદ (જન્મ:-ચોટીલામાં થયો હતો)
🧣'અંતરપટ' કયા લેખકની નવલકથા છે.??
➡️ ઝીણાભાઈ રતનજી દેસાઈ (સ્નેહરશ્મિ)
🧣નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું હતું.??
➡️ જૂનાગઢમાં
🧣નરસિંહમહેતા નો જન્મ ક્યા થયો હતો.??
➡️ તળાજા (ભાવનગર)
🧣'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર તરીખે કોણ ઓળખાય છે.??
➡️ પ્રેમાનંદ
🧣 માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા.??
➡️ વડોદરા
🧣કાકાસાહેબ કલેરકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે.??
➡️ કાલેરકર ગ્રંથાવલી
🧣અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે.??
➡️ આઠો જામ ખુમારી
🧣'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે.??
➡️ ઇસ્માઇલભાઈ નાગોરી
🧣ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે
➡️ ઠાસરા
🧣ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે.??
➡️ નંદ સામવેદ
🧣મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે.??
➡️ 3
🧣'સુંદરમ્' નું પૂરું નામ જણાવો.??
➡️ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
🧣ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે.??
➡️ પેટલી ગામના (પેટલાદ તાલુકાના)
🧣કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો.??
➡️ ભુવા ગામે ( ભાવનગર )
🧣બકુલ ત્રિપાઠીનું પૂરું નામ.??
➡️ બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી
🧣બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી નો જન્મ ક્યા થયો હતો.??
➡️ નડિયાદમાં