Monday, January 14, 2019

જનરલ સવાલ

💠1) ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોને કરી ?
✨- મહિપતરામ રૂપરામ

💠2)અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી ?
✨- હરકુંવર શેઠાણી (૧૮૫૦)

💠3) ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું ?
✨ - સુરત

💠4) ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે ?
✨ - આહવા

💠5) ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે ?
✨- મોતીભાઈ અમીન