૧.ભારતનો ઈતિહાસ શેનો ઈતિહાસ છે ?
👉ગામડાનો
ર.નીતિસાર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
👉શુક્રાચાર્ય
૩.કોને અર્થશાસ્ત્રમાં પંચાયત સંસ્થાઓનો સારો ઉલ્લેખ છે ?
👉કૌટિલ્ય
૪.સમગ્ર ગ્રામનો વહીવટ કોણ કરતો ?
👉ગ્રામિણ
પ.મૌર્ય વંશ અને ગુપ્ત વંશમાં કંઈ સંસ્થાઓ ઉપયોગી હતી ?
👉ગ્રામ સભા અને ગ્રામ પંચાયતો
.સર ચાર્લ્સ મેટકાર્ફ અનુસાર ગ્રામ પંચાયત શું હતું ?
👉સ્વાયત્ત એકમ
૭.ગામડાના સમૂહનો વહીવટ કંઈ સંસ્થા કરતી ?
👉સમિતિ
૮.પ્રાચીન સમયમાં ગામડાં કેવા હતા ?
👉સ્વાયત્ત અને સ્વાવલંબી
૯.ગામડાની મુખ્ય આવક કંઈ હતી ?
👉મહેસૂ
૧૦.બ્રિટિશરોની રાજય વ્યવસ્થા શરૂ થાતા કંઈ ઉત્પાદન પદ્ધતિ દાખલ થઈ ?
👉મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિ
૧૧.લોકલ ફંડ સેસની શરૂઆત કયારથી થઈ ?
👉ઈ.સ.૧૮૬૯
૧ર.વહીવટી વિકેન્દ્રીકરણની શરૂઆત કોણે કરી ?
👉લોર્ડ મેયો
૧૩.સ્થાનિક સ્વરાજયની યોજના કોણે દાખલ કરી ?
👉લોર્ડ રિપને
૧૪.રોયલ કમિશનની સ્થાપના કયારે થઈ ?
👉ઈ.સ.૧૯૦૭
૧પ.ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ કયારે અમલમાં આવ્યો ?
👉૧૯ર૧
૧૬.ભારતમાં ઈન્ટરીમ સરકારની સ્થાપના કયારે થઈ ?
👉.સ.૧૯૩પ
૧૭.સામૂહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત કયારથી થઈ ?
👉ઈ.સ.૧૯પર
૧૮.શ્રી બળવંતરાય મહેતા સમિતિની રચના કયારે થઈ ?
👉ઈ.સ.૧૯પ૭
૧૯.ગુજરાત રાજય કયા રાજયમાંથી છૂંટુ પડયું ?
👉બૃહદ મુંબઈમાંથી
ર૦.ગુજરાત પંચાયત અધિનિયમ કયારે ઘડાયું ?
👉ઈ.સ.૧૯૬૧
ર૧.ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓનો ઉદય કયારે થયો ?
👉ઈ.સ.૧૯પ૯
રર.ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતિ રાજ કયારે અમલમાં આવ્યું ?
👉૧/૪/૧૯૬૩
ર૩.ભારતમાં પંચાયતી રાજયના ઈતિહાસમાં કયો દિવસ ખૂબ મહત્ત્વનો છે ?
👉ર૪ એપ્રિલ ૧૯૯૩
ર૪.બંધારણીય કાયદો કયારે અમલમાં આવ્યો ?
👉ઈ.સ.૧૯૯ર
રપ.પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કયારે યોજાય છે ?
👉દર પાંચ વર્ષ
ર૬.મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે ?
👉૩૩ ટકા
ર૭.સમગ્ર જિલ્લાની વિકાસ દરખાસ્તો માટે કંઈ સમિતિની રચના કરવામાં આવી ?
👉જિલ્લા આયોજન સમિતિ
ર૮.બંધારણીય ૧૧મી અનુસૂચિમાં કેટલા વિષયો દર્શાવવામાં આવ્યા છે ?
👉ર૯ વિષયો
ર૯.૭૩મો બંધારણીય સુધારા અધિનિયમ કયારે ઘડાયો ?
👉ઈ.સ.૧૯૯ર
૩૦.નવા સુધારા મુજબ ગ્રામ પંચાયત માટે મહત્તમ વસ્તી કેટલી હોવી જોઈએ ?
👉૧પ,૦૦૦
૩૧.ભરતી અને સેવા સંબંધિત બાબતો માટે શાની રચના કરવામાં આવી છે ?
👉પંચાયત સેવા પસંદગી મંડળ
૩ર.સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે ?
👉૧૦ ટકા
૩૩.કેટલા વર્ષ ઉપરનાને મતદાર બનાવવામાં આવ્યા છે ?
👉૧૮ વર્ષ
૩૪.પંચાયત સેવા કંઈ સરકારને આધીન છે ?
👉રાજય સરકારને
૩પ.રાજય સરકાર દ્વારા જમીન મહેસૂલ પર કેટલા ટકા સેસ નાખવામાં આવેલ છે ?
👉પ૦ ટકા
૩૬.પંચાયત દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર ઠરાવોને રદ કરવાની સત્તા કોને છે ?
👉સક્ષમ અધિકારી
૩૭.ગ્રામ સભાનું સંચાલન કોણ કરે છે ?
👉સરપંચ
૩૮.ત્રિસ્તરીય પંચાયતી રાજ સંસ્થામાં કંઈ સમિતિ રચવી ફરજિયાત છે ?
👉સમાજિક ન્યાય સમિતિ
૩૯.સમાજિક ન્યાય સમિતિ કઈ જાતિના લોકોને સર્વાંગી વિકાસ માટે કામ કરશે ?
👉અનુસૂચિત જાતિ અને આદિજાતિના
૪૦.૧૯૯૩ના ગુજરાત પંચાયત ધારાની કલમ રર૬ માં શાનો ઉલ્લેખ છે ?
👉નાણા પંચની રચના અંગેનો