Monday, February 11, 2019

ભારત ઇતિહાસ

🔶 અરવિંદ ઘોષના ક્યા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી,
☑ ભવાની મંદિર

🔶 અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે,
☑ ઉધમસિંહને

🔶 અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું,
☑ સુરત માં

🔶 ઇ.સ. 1612 માં સર ટોમસ રૉએ કોની પાસેથી ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવીયો,
☑ જહાંગીર

🔶 ઇ.સ. ૧૪૫૩ માં તુર્ક મુસ્લિમોએ ક્યું આંતરરાષ્ટ્રીય વેપારીમથક જીતી લીધું,
☑ કૉન્સ્ટેન્ટિનોપલ

🔶 ઇ.સ. ૧૯૪૮માં વાસ્કો-દ ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે આવ્યો,
☑ કાલિકટ

🔶 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નું નામ બદલીને ‘ગદર પક્ષ’ કોણે રાખ્યું,  
☑ લાલા હરદયાળે

🔶 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યા થઇ,
☑ ઇ.સ. 1906 માં, અમેરિકા માં

🔶 ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ,
☑ ઇ.સ. 1600 માં

🔶 ફ્રેંચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઇ,
☑ ઇ.સ. 1664 માં

🔶 ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક વ્યાપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી,
☑ હેસ્ટિંગ્સે

🔶 કયા વાઇસરૉયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઇ,
☑ લૉર્ડ મિન્ટો

🔶 કયા વાઇસરૉયના સમયમાં કોના વિરોધમાં યુરોપિયનોએ આંદોલન કર્યુ,
☑ ઇલ્બર્ટ બિલના

🔶 ભારતના ભાગલાનાં બી કયા સુધારામાં વવાયેલાં જોવા મળે છે,

☑ ઇ.સ. ૧૯૦૯ના મોર્લે-મિન્ટો સુધારા માં

🔶 ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઇ વિદેશી પ્રજા સર્વોપરી બની,
☑ અંગેજો

🔶 કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં,
☑  મોર્લે-મિંન્ટો

🔶 કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજી-રોટી માટે શહેરો તરફ વળ્યો, કારણ કે…,
☑ અંગ્રેજોને કારણે ગામડાંના ગૃહદ્યોગ પડિ ભાંગ્યા.

🔶 કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહે છે,
☑ લૉર્ડ મિન્ટોને

🔶 કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો,
☑ ચિત્તરંજનદાસના

🔶 કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો,
☑ લૉર્ડ મેકોલેના

🔶 મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરુ કર્યુ,
☑ સર સૈયદ અહમદે

🔶 કોના મતે રૉલેટ ઍક્ટ દ્વારા ભારતીઓનો ‘દલીલ, અપીલ અને વકીલ’ નો અધિકાર લઇ લેવામાં અવ્યો,
☑ પંડિત મોતીલાલ નેહરુના

🔶 કોની ભલામણથી મદ્રાસ(ચેન્નાઇ),મુંબઇ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઇ,
☑ ચાર્લ્સ વુડની

🔶 ક્યા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા,
☑ કર્ઝને

🔶 ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું તેના પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઇ,
☑ સ્વરાજ્ય પક્ષ

🔶 ગુજરતમાં સશ્સ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૈપ્રથમ કોણે તૈયાર કરી હતી,
☑ શ્રી અરવિંદ ઘોષે

🔶 જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે,
☑ અમૃતસર માં

🔶 જલિયાંવાલા બાગ હત્યકાંડે કયા મહત્ત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી,
☑ અસહકારનું આંદોલનની

🔶 તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લગ્યો, કારણ કે…,
☑ તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો.

🔶 પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી,
☑ રાજા મહેન્દ્વપ્રતાપે

🔶 પરદેશની ભૂમિ પર હિંદનો રાસ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો,
☑ મૅડમ ભિખાઇજી કામાએ

🔶 પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો-દ-ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના ક્યા બંદરેથી નીકળ્યો,
☑ લિસ્બન

🔶 બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ચાલતી દ્વામુખી શાસનપદ્વતિ ક્યા ગવર્નર જનરલે નાબૂદ કરી,
☑ વૉરનહેસ્ટિંગ્સે

🔶 બંગાળના ભાગલાના અમલનો દિવસ ક્યા દિન તરીકે મનાવવામાં આવ્યો,
☑ રાષ્ટ્રીય શોકદિન

🔶 ભારત અને ઇંગ્લૅંન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરુ થઇ,
☑ ઇ.સ. ૧૮૫૭ માં

🔶 ભારતમાં રેલવેની સૈપ્રથમ શરુઆત મુંબઇ અને થાણા વચ્ચે ક્યારે શરુ થઇ,
☑ ૧૮૫૩ માં

🔶 સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો,
☑ વિલિયમ બૅન્ટિકે

🔶 ગુજરાત માં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યુ,
☑ અમૃતલાલ ઠક્કરે

🔶 ભારતમાં ખેલાયેલા સત્તાસંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું,
☑ અંગ્રેજો

🔶 ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઇ યુરોપિયન પ્રજા આવી,
☑ પોર્ટુગીઝો

🔶 શરુઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકરીઓનું મુખ્ય કાર્ય ક્યું હતું,
☑ મહેસૂલ ઉઘરાવવાનું

🔶 ભારતમાં રેલવેની સૌપ્રથમ શરુઆત,
☑ મુંબઇ અને થાણા વચ્ચે થઇ.

🔶 મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ,
☑ ઇ.સ. 1906 માં

🔶 મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું,
☑ અમૃતસરમાં

🔶 રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું,
 ☑ ટ્રોટસ્કીએ

🔶 કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નામશેષ બન્યું,
☑ રૉલેટ

🔶 જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો,
☑ જનરલ ડાયરે

🔶 વંદે માતરમ’ ગીત કઇ નવલકથામાંથી લેવામાં આવ્યું છે,
☑ આનંદમઠ