💥પ્રશ્ન ૧ : કોને રણજીતરામ સુવર્ણપદક અસ્વિકાર કાર્યો : ગૌરીશંકર જોષી (ધૂમકેતુ )
💥પ્રશ્ન ૨ : ‘જે કોઇ પ્રેમઅંશ અવતરે ,પ્રેમરસ તેના ઉરમાં ઠરે ’ કોની પંકતિ છે : ભકત કવિ દયારમ
💥પ્રશ્ન ૩ : કવિ અખાનુ મુળ નામ ળ અક્ષયદાસ સોની
💥પ્રશ્ન ૪ : ‘નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે છે. ’ કોની પંકતિ છે : નરસિહ મહેતા
💥પ્રશ્ન ૫ : સાહિત્ય પ્રેમી અલેક્ઝાન્ડર ફાર્બસ અને દલપતરામનાં સયુંકત પ્રયાસ થી ૧૮૪૯ સૌપ્રથમ ગુજરાતી સામાયિક ક્યુ : વરતમાન
💥પ્રશ્ન ૫ : જયંત કોઠારી ને ક્યા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક પ્રાપ્ત થયો : સાહિત્યિક તથ્યોની માવજત
💥પ્રશ્ન ૬ : લોકકથાકાર દરબાર પુંજાવાળાનાં પ્રસિધ્ધ પુસ્તકનુ નામ : પીયૂષ – ઝારણાં
💥પ્રશ્ન ૭ : મરીઝનુ પુરુ નામ : અબ્બાસ અબ્દુલઅલી વાસી
💥પ્રશ્ન ૮ : ‘અખો એટલે ઉદ્વવજી અને દયારામ એટલે ગોપી ’ કવિનોની આવી સરખામણી કોની કરી : કવિ ન્હાનાલાલ
💥પ્રશ્ન ૯ : સાહિત્યકાર મૂકેશ જોશીનુ પ્રસિધ્ધ નાટક : આંતરયાત્રા
💥પ્રશ્ન ૧૦ : મૂકેશ જોશીનુ જન્મસ્થળ : વડાલી
💥પ્રશ્ન ૧૧ : હરિવલ્લભ ભાયાણીની પ્રસિધ કૃતિ જણાવો : કમળનાં તંતુ
💥પ્રશ્ન ૧૨ : નવલકથાકાર ડૉ. હસુ યાજ્ઞિકનું જન્મસ્થળ : રાજકોટ
💥પ્રશ્ન ૧૩ : નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો : મીરાંની રહી મહેક
💥પ્રશ્ન ૧૪ : નિરંજન ભગતની પ્રથમ કૃતિ કે જે માનવીની સંવેદના રજુ કરે છે : પ્રવાલદ્રિપ
💥પ્રશ્ન ૧૫ : ગઝલકાર શ્યામ સાધુની પ્રથમ ગઝલસંગ્રહ : યાયાવરી
💥પ્રશ્ન ૧૬ : ધીરૂબેહન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો : શીમળાંના ફૂલ
💥પ્રશ્ન ૧૭ : કવિ ઇંદુલાલ ગાંધીનુ જન્મ સ્થળ : મોરબી