Saturday, February 23, 2019

જનરલ સવાલ

1) વિશ્વ સામાજિક ન્યાય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
જવાબ.. 20 ફેબ્રુઆરી

2) વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યાં વર્ષથી ઉજવવામાં આવે છે?
જવાબ.. 2007 થી

3) કૌશલ વિકાસ યોજના માં ગુજરાત કેટલામાં ક્રમે છે?
જવાબ.. 15 મા ક્રમે

4) કેન્દ્રીય કૌશલવિકાસ,રોજગાર મંત્રી કોણ છે?
જવાબ.. અનંતકુમાર હેગડે

5) હાલમાં 40 મો આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણ મહોત્સવ ક્યાં યોજાયો હતો?
જવાબ.. જેસલમેર(રાજસ્થાન)

6) તાજેતરમાં પુલવા માં થયેલા હુમલા ના આતંકવાદીઓ વિરુદ્ધ શરૂ થયેલ ઓપરેશન નું નામ શું છે?
જવાબ.. ઓપરેશન-25

7) ઈતિહાસ માં "ડુંગર નાં ઉંદર" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. શિવાજી મહારાજ

8) "ઈન્ડિયન નેવી નાં પિતા" તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. શિવાજી મહારાજ

9) "Simplicity and wisdom" પુસ્તક નાં લેખક કોણ છે?
જવાબ.. દિનેશ શહેરા

10) "કેપ્ટન ફેન્ટાસ્ટિક" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. સુનિલ છેત્રી

11) પ્રથમ ફૂટબોલ રત્ન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?
જવાબ.. ભારતીય ફૂટબોલ ટીમ નાં કેપ્ટન સુનીલ છેત્રી ને

12) "નેશનલ ટ્રાઈબલ મ્યુઝિયમ" ક્યાં સ્થળે બનવા જઈ રહ્યું છે?
જવાબ.. ગરૂડેશ્વર(નર્મદા)

13) ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ,એમ્બ્યુલન્સ,ફાયરબ્રિગેડ સહિત કોઈપણ ઈમરજન્સી માટે ક્યો એક નંબર સમગ્ર દેશમાં લાગુ કરાયો છે?
જવાબ.. 112