Monday, February 18, 2019

સાહિત્ય સવાલ

1. "અષ્ટધ્યાયિ" ના રચયિતા- પાણિની.

2. "શૃંગારશતક", "વૈરાગ્યશતક" અને "નીતિશતક" ના રચયિતા - ભતૃહરિ.

3. "બુદ્ધચરીત" ના રચયિતા- અશ્વઘોસ.

4. "બૃહદસંહિતા" ના રચયિતા - વરાહ મિહિર

5. "ગીતા રહસ્ય" ના રચયિતા - બાલ ગંગાધર તિલક.

6. "સંખ્યશાસ્ત્ર" ના રચયિતા - આચાર્ય કપિલ.

7. "રામચરિત માનસ" ના રચયિતા - તુલસીદાસ.

8. "રામાયણ" ના રચયિતા - વાલ્મિકી ઋષિ.

9. "મહાભારત"ના લખનાર - ભગવાન ગણેશ.

10. "કામસૂત્ર" ના રચયિતા - વાત્સયાયન.

11. "નાટ્યશાસ્ત્ર" ના રચયિતા - ભરતમુની.

12. "ગીતગોવિંદ" ના રચયિતા - જયદેવ.

13. "ન્યાયદર્શન" ના રચયિતા- ગૌતમ ઋષિ.

14. "ઉપાશ્રય" ના રચયિતા - હેમચંદ્રાચાર્ય.

15. "જ્ઞાનેશ્વરી" ના રચયિતા - જ્ઞાનદેવ.

16. "પંચતંત્ર" ના રચયિતા - વિષ્ણુ શર્મા.

17. "હિતોપદેશ" ના રચયિતા- નારાયણ પંડિત.

18. "સૌંદરનંદ" ના રચયિતા - અશ્વઘોસ.