1. "અષ્ટધ્યાયિ" ના રચયિતા- પાણિની.
2. "શૃંગારશતક", "વૈરાગ્યશતક" અને "નીતિશતક" ના રચયિતા - ભતૃહરિ.
3. "બુદ્ધચરીત" ના રચયિતા- અશ્વઘોસ.
4. "બૃહદસંહિતા" ના રચયિતા - વરાહ મિહિર
5. "ગીતા રહસ્ય" ના રચયિતા - બાલ ગંગાધર તિલક.
6. "સંખ્યશાસ્ત્ર" ના રચયિતા - આચાર્ય કપિલ.
7. "રામચરિત માનસ" ના રચયિતા - તુલસીદાસ.
8. "રામાયણ" ના રચયિતા - વાલ્મિકી ઋષિ.
9. "મહાભારત"ના લખનાર - ભગવાન ગણેશ.
10. "કામસૂત્ર" ના રચયિતા - વાત્સયાયન.
11. "નાટ્યશાસ્ત્ર" ના રચયિતા - ભરતમુની.
12. "ગીતગોવિંદ" ના રચયિતા - જયદેવ.
13. "ન્યાયદર્શન" ના રચયિતા- ગૌતમ ઋષિ.
14. "ઉપાશ્રય" ના રચયિતા - હેમચંદ્રાચાર્ય.
15. "જ્ઞાનેશ્વરી" ના રચયિતા - જ્ઞાનદેવ.
16. "પંચતંત્ર" ના રચયિતા - વિષ્ણુ શર્મા.
17. "હિતોપદેશ" ના રચયિતા- નારાયણ પંડિત.
18. "સૌંદરનંદ" ના રચયિતા - અશ્વઘોસ.