Tuesday, February 26, 2019

મિરાજ 2000

🔥💥પાકિસ્તાન પર મોત વરસાવનાર મિરાજ 2000 વિમાનોને જાણો લો
નવી દિલ્હી, તા .26. ફેબ્રુઆરી 2019, મંગળવાર

☄પી.ઓ.કે. માં આતંકવાદી કેમ્પ પર બનાવેલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારતીય વાયુસેનાન મિરાજ 2000 વિમાન ફરી લગામ લાઈટમાં આવી ગયુ છે.

💥💥રસપ્રદ વાત એ છે કે રાફેલ બનાવનાર ફ્રાન્સીની ડસોલ્ટ કંપનીએ આ વિમાનને બનાવ્યું છે. ભારતીય વાયુસેનામાં 1984 માં આ વિમાનોને સમાવવામાં આવ્યા હતા. વિમેનની નીચે તરફ 9 પોઇન્ટ છે જ્યાં બોમ્બ અને મિસાઇલ એટેચ થઈ શકે છે.

🚀મિરાજ 2000 મલ્ટી રોલ ફાઇટર જેટ. જે હવાથી હવા અને હવાથી જમીન પર પણ હુમલો કરે છે. મિરાજની મિસાઇલ સિસ્ટમની રેન્જ 60 કિમી છે.

🚀મિરાજ 4 મિકા મિસાઈલ, 2 મેજિક મિસાઇલ, 3 ડ્રોપ ટેન્ક સાથે સજ્જ કરી શકાય છે. તે લેસર ગાઇડેડ બોમ્બ ફેંકવામાં પણ સક્ષમ છે.

20 વર્ષ પછી ફરીથી ગરજિયા મિરાજ -2000 વિમાનો, કારગીલ યુધ્ધ પણ બતાવવામાં આવી હતી

પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મિર આતંકવાદી કેમ્પોનો સફાયો કરનાર ભારતીય વાયુસેનાના મિરાજ -2000 વિમાનો 20 વર્ષ પછી ફરી ગરજાયા છે.

🚀આ પહેલા 1999 માં કારગીલ યુધ્ધમાં પણ મિરાજ- 2000 વિમાનોએ સચોટ બોમ્બમારો દ્વારા પાકિસ્તાનીઓના દાંત ખાટા કરી નાખ્યાં હતાં. ભારતે પહેલી વખત મિરાજ -2000 દ્વારા કાગિલી યુધ્ધમાં સિકકી લક્ષ્યાંક લેસર ગાઇડેડ બોમ્બનો ઉપયોગ થયો હતો.

મિરાજ યોજનાઓ કારગીલમાં વિવિધ પર્વતો પર ભારતના બંકરો પચાવી બેઠેલા પાકિસ્તાનીઓ પર વરસાવેલા લેસર ગાઇડેડ બોમ્બે યુધ્ધુ પશુ ભારતની તરફેણમાં પલટ્ટા મહત્વનું ભાગ ભજવ્યું હતું. કારગીલ યુધ્ધ વખતે મિરાજ વિમાનોને લેસર બોમ્બથી સજ્જ ઇઝરાયેલે પણ ભારતને મદદ કરી હતી.

🚀મિરાજ વિમાનની આ વિશેષતાઓ પણ જાણો

વિમાનની લંબાઈ 47 ફીટ છે

વિમાન મહત્તમ 2336 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે

68 મીમી 18 રોકેટ પ્રતિ સેકન્ડ લોન્ચ કરવાની ક્ષમતા

હથિયારો સાથે ના ઉડાન જ્યારે વજન 7500 કિલો

હથિયારો સાથેનુ વજન 13800 કિલો

મિરાજ વિમાનનો ઉપયોગ ભારત સહિતનો દુનિયાની બીજી વાયુસેના પણ કરે છે. જેમાં ફ્રાન્સ ઉપરાંત ચીન અને યુએઇ પણ સામેલ છે.