Monday, February 25, 2019

ઐતિહાસીક સવાલ

🚦હલ્દીઘાટનું યુદ્ધ ક્યારે થયું?
➖૧૫૭૬ ઈ.

🚦હલ્દીઘાટના યુદ્ધમાં મેવાડની સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
➖મહારાણા પ્રતાપ

🚦હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપ તરફથી લડવા વાળો એકમાત્ર મુસ્લિમ સરદાર કોણ હતો?
➖હકીમ ખાં સૂરી

🚦હલ્દીઘાટના યુદ્ધમાં મુઘલ સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું?
➖માનસિહ તથા આસફ ખાં

🚦હલ્દીઘાટના યુદ્ધમાં કોને પોતાના પ્રાણનો ત્યાગ કરી મહારાણા પ્રતાપને બચાવ્યા?
➖બિંદા કે ઝાલામાન

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપ, કેટલા સમય સુધી શાસન કર્યું હતું?
➖૧૫૭૨ થી ૧૫૯૭

🚦હલ્દીઘાટના યુદ્ધમાં મહારાણા પ્રતાપને કોણે હરાવ્યા હતા?
➖અકબર

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ ક્યારે થયો હતો?
➖૯ મે ૧૫૪૦

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો જન્મ સ્થળ ક્યાં છે?
➖કુંભલગઢ

🚦મહારાણા પ્રતાપનું બચપણનું નામ શું હતું?
➖કીકા

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપના પિતાનું નામ શું છે?
➖ઉદયસિંહ

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપના માતાનું નામ શું છે?
➖જીવંતબાઈ

🚦રાજા મહારાણા પ્રતાપનો ધર્મ કયો છે?
➖હિંદુ

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો શાસનકાળ સમય કયો છે?
➖૧૫૬૮-૧૫૯૭

🚦મેવાડના રાજા મહારાણા પ્રતાપનો અવશાન ક્યારે થયું હતું?
➖૧૯ જાન્યુઆરી ૧૫૯૭

🚦મહારાણા પ્રતાપ કયા વંશના રાજા હતા?
➖શિશોદિયા રાજવંશ

🚦મહારાણા પ્રતાપને કોની સાથે સંઘર્ષ કર્યો હતો?
➖મુઘલ સમ્રાટ અશોક