આજે 25 ફેબ્રુઆરી
💮ઈબ્ન બત્તુતાનો જન્મ 1304 પ્રવાસી યાત્રી અને લેખક
➡જ્યારે ભારત પર દિલ્હી સલ્તનત નું રાજ હતું. ત્યારે મહમદ બિન તુઘલક ના સમય માં આવેલા હતો. તેમની બુક "રહેલા"મા લખેલું છે.
➡ભારતમાં આવેલા બીજા પ્રવાસે યાત્રી અને કોના સમયમાં જે નીચે મુજબ છે⬇⬇
1. ફાહિયાન ➡ચંદ્રગુપ્ત બીજો
2. યુ-એન-સાંગ➡ હર્ષવર્ધન
3. સર ટોમસ રો ➡જહાંગીર
💮સર ડોન બ્રેડમેન નું નિધન 2001
➡ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ,જેમને "રન મશીન" પણ કહેવામાં આવે છે
💮કિસાન સન્માન નિધિ યોજનાનો ઉત્તરપ્રદેશના ગોરખપુર થી પ્રારંભ. (pm-Kisan)
➡ભારતના નાના ખેડૂતની જેમની બે હેક્ટર કરતા જમીન ઓછી છે. તેઓને વાર્ષિક રૂ. 6000 મળશે.
💮ઝારખંડ રાજય "મીઠી ક્રાંતિ" શરૂ કરી. જે મધમાખીના મધ સબંધી ની ક્રાંતિ છે.
➡ઝારખંડ મુખ્યમંત્રી રઘુવર દાસ, રાજ્યપાલ દ્રૌપદી માર્મુ, રાજધાની રાંચી
💮સૌરભ ચૌધરી ISSFના શૂટિંગ વર્લ્ડકપ-2019મા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક મળ્યો.