Friday, March 1, 2019

પંડિત ચંદ્રશેખર તિવારી

📌જન્મ - 23 જુલાઇ, 1906 ભાભર , (મધ્યપ્રદેશ)
📌પિતા - પંડિત સીતારામ તિવારી
📌માતા - જંગની દેવી

👉ભારતીય ક્રાંતિકારી, Kakori ટ્રેન રોબરી (1926)

👉વાઇસરોય ની ટ્રેન ન ઉડાડવાનો પ્રયાસ (1926),

👉 લાલા  લજપત રાય ના  મૃત્યુ નો બદલો લેવા  (1928) સોન્ડર્સ  પર ગોળીબાર

👉 ભગત સિંહ , સુખદેવ  સાથે મળીને  હિન્દુસ્તાન સમાજવાદી નું ગઠન

👉આઝાદ 27 ફેબ્રુઆરી, 1931 ના રોજ આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદમાં મૃત્યુ પામ્યા ,

👉ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ જે આજે આપણે અલ્હાબાદ મ્યૂઝિયમમાં જોઈયે છીએ.