📌જન્મ - 23 જુલાઇ, 1906 ભાભર , (મધ્યપ્રદેશ)
📌પિતા - પંડિત સીતારામ તિવારી
📌માતા - જંગની દેવી
👉ભારતીય ક્રાંતિકારી, Kakori ટ્રેન રોબરી (1926)
👉વાઇસરોય ની ટ્રેન ન ઉડાડવાનો પ્રયાસ (1926),
👉 લાલા લજપત રાય ના મૃત્યુ નો બદલો લેવા (1928) સોન્ડર્સ પર ગોળીબાર
👉 ભગત સિંહ , સુખદેવ સાથે મળીને હિન્દુસ્તાન સમાજવાદી નું ગઠન
👉આઝાદ 27 ફેબ્રુઆરી, 1931 ના રોજ આલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદમાં મૃત્યુ પામ્યા ,
👉ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ જે આજે આપણે અલ્હાબાદ મ્યૂઝિયમમાં જોઈયે છીએ.