Friday, March 1, 2019

ચંદિકાદાસ અમૃતરાવ દેશમુખ

📌 નાનાજી દેશમુખ
📌જન્મ : 11 ઑક્ટોબર 1916
📌મૃત્યુ :  27 ફેબ્રુઆરી 2010

👉 તે ભારતના સામાજિક કાર્યકર હતા. તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ સ્વ-નિર્ભરતા ક્ષેત્રમાં કામ કર્યું.

👉 તેમને 1999 માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા

👉 તેમને ભારત સરકાર દ્વારા 2019 માં ભારતના સૌથી શ્રેષ્ઠ  નાગરિક પુરસ્કાર, ભારત રત્નથી ( મરણોત્તર ) સન્માનિત કરાયા

👉 તેઓ ભારતીય જન સંઘના નેતા હતા અને રાજ્યસભાના સભ્ય પણ હતા.