▪નરસિંહરાવ દિવેટિયાનો જન્મ ક્યારે થયો હતો❓
*✔3 સપ્ટેમ્બર,1859*
▪નરસિંહરાવ દિવેટિયા બી.એ.માં સંસ્કૃતમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવી કયું ઇનામ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા❓
*✔ભાઉ દાજી ઇનામ*
▪નરસિંહરાવ દિવેટિયાએ કયા ઉપનામથી 'વિવર્તલીલા' નામનું પુસ્તક લખ્યું છે❓
*✔જ્ઞાનબાલ*
▪કવિ કાન્તનો જન્મ❓
*✔20 નવેમ્બર,1867*
*✔ચાવંડ ગામમાં*
*✔પિતા:-રત્નજી મુકંદજી*
*✔માતા:-મોતીબાઈ*
▪રમણભાઈ નીલકંઠનો જન્મ❓
*✔13 માર્ચ,1868 અમદાવાદમાં*
*✔પિતા:-મહિપતરામ*
*✔માતા:-રૂપકુંવરબા*
▪રમણભાઈ નીલકંઠ 1886-87 થી મૃત્યુ સુધી કયા સામાયિકના તંત્રીપદે રહ્યા❓
*✔જ્ઞાનસુધા*
▪રમણભાઈ નીલકંઠ અમદાવાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં ઉભા રહી કોને હરાવી ચૂંટાઈ આવ્યા હતા❓
*✔અંબાલાલ સાકરલાલ દેસાઈને હરાવ્યા હતા*
▪આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો જન્મ❓
*✔22 જાન્યુઆરી,1869*
*✔પિતા:-રાવસાહેબ*
*✔માતા:-મણિબા*
▪બળવંતરાયનો જન્મ❓
*✔23 ઓક્ટોબર,1869*
*✔પિતા:-કલ્યાણરામ*
*✔માતા:-જમના*
▪બળવંતરાયે 1900 લગી પ્રકાશિત કાવ્યોમાં કયા ઉપનામે કવિનામ તરીકે ઉપયોગ કર્યો હતો❓
*✔સેહની*
▪બળવંતરાયે ક્યારે સેહની ઉપનામનો ત્યાગ કર્યો❓
*✔1901માં 'ખેતી' પ્રગટ કર્યું ત્યારે*
▪બળવંતરાયનો 'ભણકારા' કાવ્યસંગ્રહ ક્યારે પ્રગટ થયો❓
*✔1942માં*
▪અંગ્રેજ સરકારે બળવંતરાયને સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક સેવાઓ માટે કયો ઇલકાબ અર્પણ કર્યો હતો❓
*✔દીવાનબહાદુર*
▪કવિ કલાપીએ તેમની પત્ની રાજબાને કયું નામ આપ્યું હતું❓
*✔રમા*
▪કવિ કલાપીએ દાસી મોંઘીને કયું નામ આપ્યું હતું❓
*✔શોભના*
▪કવિ કલાપીના ગુરૂ❓
*✔મણિલાલ*