ભારતના પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી શ્રી સુનિલ છેત્રીને ફૂટબોલ દિલ્હી દ્વારા તાજેતરમાં "પ્રથમ ફૂટબોલ રત્ન" પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે.
🥏 ભારત તરફથી આંતરરાષ્ટિય સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓમાં શ્રી સુનિલ છેત્રીનો સમાવેશ થાય છે.
🥏 ભારતીય ફૂટબોલ ટીમના કૅપ્ટન શ્રી સુનિલ છેત્રીને વર્ષ ૨૦૧૯ નો પદ્મ પુરસ્કાર પણ એનાયત થયો છે.
🥏 વર્ષ ૨૦૧૧ માં તેમણે અર્જુન એવોર્ડ થી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.
🥏 નેપાળી મૂળના શ્રી સુનિલ છેત્રીનો જન્મ વર્તમાન તેલંગાણાના સિકંદરબાદમાં થયો હતો.