Saturday, March 2, 2019

જનરલ સવાલ

1. રાષ્ટ્રીય વેજ્ઞાનિક ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ-> 28 મી ફેબ્રુઆરી

2. કોની યાદ માં રાષ્ટ્રીય વેજ્ઞાનિક દિવસ ઉજવવામાં આવે છે?
જવાબ-> સી.વી. રામન ની યાદ માં

3. વિજ્ઞાન દિવસ ની થીમ શું રાખવામા આવી છે?
જવાબ->  Science for people and people for science

4. અબૂઘાબી ખાતે દિવ્યાંગ ખેલાડીઑ માટે યોજાતી સ્પેશિયલ ઓલિમ્પિક ગેમ્સ 2019 માં ગુજરાત ના કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી?
જવાબ-> 14 ખેલાડીઓની

5. હાલમાં ભારતના નાગરિક ઉડ્ડયનમંત્રી કોણ છે?
જવાબ-> સુરેશ પ્રભુ

6. ગુજરાતમાં ઉડ્ડયન રાજ્યમંત્રી કોણ છે?
જવાબ-> જયંત સિંહા

7. ભારતમાં કેન્દ્રિય કાપડ મંત્રી તરીકે કોણ સેવા આપી રહ્યો છે?
જવાબ-> સ્મૃતિ ઈરાની

8. તાજેતરમાં સ્મૃતિ ઈરાની ક્યાં સંગ્રહાલય નું ઉદ્ઘાટન કર્યું?
જવાબ-> ટાઈટનવાલા ( રાજસ્થાન માં)

9. 2019 ના ઈ-ગવર્નન્સ એવાર્ડ કોને એનાયત કરવામાં આવ્યું છે?
જવાબ-> જીતેન્દ્ર સિંહ

10. હાલમાં કેન્દ્રિય રમત ગમત મંત્રી કોણ છે?
જવાબ-> રાજયવર્ધન સિંહ રાઠોર

11. META લાઇફટાઇમ અચીવમેંટ એવાર્ડ કોને આપવામાં આવ્યું છે?
જવાબ-> મહેશ એલકુંચવારને

12. META નું પૂરું નામ શું છે?
જવાબ-> Mahindra excellence in Theatre

13. હાલમાં ક્યાં બે ખેલાડીઓને નિશાનેબાજી વિશ્વકપમાં સુવર્ણપદક મળ્યો છે?
જવાબ-> સૌરભ ચૌધરી અને મનું ભાકર

14.  હાલમાં કોણ 350 સિક્સર લગાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો?
જવાબ-> મહેન્દ્ર સિંહ ધોની