*૧. લોકપાલ ની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ
*૨. લોકપાલ ને શપથ કોણ લેવડાવે છે?*
➖રાષ્ટ્રપતિ
*૩. લોકપાલ ના સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ
*૪. લોકપાલ ના સભ્યો ને શપથ કોણ લેવડાવે છે?*
➖લોકપાલ
*૫. લોકપાલ સમિતિ ની સભ્ય સંખ્યા કેટલી હોય છે?*
➖૮+૧=૯
*૬.લોકપાલ સમિતિ મા ગુજરાત માથી કોને સ્થાન આપવામાં આવ્યું છે?*
➖ડો ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ.
*૭. લોકપાલ સભ્ય મા નિયુક્ત થનાર જસ્ટિસ અભિલાષા કુમારી હાલ ગુજરાત મા ક્યાં અધ્યક્ષ સ્થાને છે?*
➖માનવ અધિકાર આયોગ (ગુજરાત)
*૮. લોકપાલ શોધ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતા?*
➖રંજના પ્રસાદ દેસાઈ
*૯.લોકપાલ શોધ સમિતિ મા કેટલા સભ્યો હોય છે?*
➖આઠ
*૧૦. લોકપાલ શોધ સમિતિમાં મુખ્ય કાનુનવિદ તરીકે કોણ રહ્યુ હતું?*
➖મુકુલ રોહતગી
*૧૧. લોકપાલ અને લોકાયુક્ત બિલ ક્યાં વષૅ મા પસાર કરવામાં આવ્યુ હતું?*
➖૨૦૧૩
*૧૨. લોકપાલ બિલ ને રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં વષૅ મા મંજૂરી આપવામાં આવી હતી?*
➖૨૦૧૪
*૧૩. પસંદગી સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ
*૧૪. લોકપાલ પસંદગી સમિતિ ના અધ્યક્ષ પદ પર કોણ હોય છે?*
➖વડાપ્રધાન
*✍🏻લોકપાલ અને લોકાયુક્ત જમ્મુ કાશ્મીર મા પણ લાગુ પડે છે.*