1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર
2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર
3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:-
----ગાય-ડુક્કર
4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :-
----મહમદ બિન કાસીમ
5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો
6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક
7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :-
-----ગુરુ અર્જુનદેવ
8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :-
-----સ્વામી હરિદાસ
9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :-
------ખગોળશાસ્ત્ર
10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :-
-----મંગલ પાંડે
11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે
12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી?
---- ગુરુ ગોવિંદસિંહ
13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે?
---- પાલી
14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે?
---- ઇકબાલ
15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું?
---- લાલા લજપતરાય
16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી?
---- ગાંધાર
17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા?
---- મહમદ બિન તઘલખ
18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક?
---- કૃષ્ણ દેવરાય
19)શિવજીના ગુરુનું નામ?
---- ગુરુ રામદાસ
20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા?
---- મહમદ અલી ઝીણા
21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે?
--- મોલાના આઝાદ
22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
--- સુશ્રુત
23) ચિત્તરંજનદાસ નું ઉપનામ?
--- દેશબંધુ
24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું?
---- બારીન્દ્ર ઘોષ
25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી?
---- દાદાભાઈ નવરોજી
26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી?
---- પુના
27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું?
---- 1935
28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ?
----- બહાદુરશાહ ઝફર
29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા?
----- મૌલાના આઝાદ
30) સૌથી છેલ્લે રચાયેલ વેદ?
---- અથર્વવેદ
31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે?
---- બુદ્ધ
32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી
33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું?
---- દિવ્ય ચેતના
34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે?
--- શાતકર્ણી
35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી?
--- બાજીરાવ પ્રથમ
36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર
37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે?
--- કીકકલી
38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે?
---- અયોધ્યા
39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો?
---1951
40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું?
--- જૈન પંચ
41) ક્રિકેટ બોલ ક્યાં ફળ ની જાત છે?
--- ચીકુ
42) "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યાં નામેં ઓળખાય છે?
--- મોરધારના ડુંગર
43)"રોઝીબેટ" ક્યાં જિલ્લા માં આવેલ છે?
--- જામનગર
44) માંડવ ની ટેકરીઓનું ઉંચામાં ઉંચુ શિખર............. છે?
--- ચોટીલા
45) ATIRA(અટિરા) નું પૂરું નામ?
--- અમદાવાદ ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રિ રિચર્ચ એસોસિયેશન
46) FTZ શું છે?
--- ફ્રી ટ્રેડ ઝોન
47) ગુજરાત માં પતંગ મ્યુઝીયમ ક્યાં આવેલુ છે?
--- અમદાવાદ
48)ગિરનાર પર્વતમાં ક્યાં પ્રકારનો ખડક છે?
--- અગ્નિકૃત ખડક
49) સાગના લાકડા માટે ગુજરાત નું ક્યુ શહેર પ્રખ્યાત છે?
--- વલસાડ
50) નર્મદા બચાવો આનંદોલન ના પ્રણેતા કોણ છે?
---- મેઘા પાટકર
51) વનસ્પતિ ની વૃદ્ધિ ની નોંધ કરે તે સાધન ક્યુ છે?
---- કેસ્કોગ્રાફ
52) ખોરાક રાંધવાની કઈ રીત ઉત્તમ ગણાય?
---- વરાળમાં બાફી ને
53) મેન્ડેલિયને અનુવંશિકતાનો સિદ્ધાંત ક્યાં છોડ દ્વારા સમજાવ્યો?
---- વટાણા
54) કાર્ડિયોગ્રામ ક્યાં રોગની તપાસમાં મદદરૂપ થાય?
---- હૃદય
55) ભારત ની પ્રથમ અણુભઠ્ઠી નું નામ?
---- અપ્સરા
56) એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ સંસ્થા ક્યાં આવેલી છે?
---- ટ્રોમ્બે
57)ફ્રીઝમાં ઠંડક ઉત્પન્ન કરનાર પદાર્થ કયો?
---- ફ્રીઓન
58) હૃદય ની કામગીરી માપવા કઈ કસોટી છે?
---- ECG
59)પરમાણુ ભઠ્ઠી માં વપરાતી ધાતુ કઈ?
---- યુરેનિયમ
60)લોહી નું pH બનાવનાર ખનીજ ક્યુ છ?
---- સોડિયમ
61) ચિપકો આંદોલન ની નેતાગીરી kone કરી?
---- સુંદરલાલ બહુગુણા
62) પૃથ્વી નું ક્યુ આવરણ જોઈ શકાતું નથી?
---- વાતાવરણ
63) વાઈલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે ક્યાં વર્ષમાં એક્ટ પસાર કર્યો?
--- 1972
64) એસિડ રેઇન ની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે?
---- સલ્ફર ડાયોક્સાઇડ
65) ભારત માટે ઇન્ડિયા શબ્દ નો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો.?
---- યુનાની
66) પંચશીલ ભારતના ઇતિહાસ ની કઈ ઘટના છે?.
----ભારત ચીન કરાર
67)ઇસ્ટ ઇન્ડિયા કંપની ના શાશન નો અંત?
---- 1858
68) ભારત ના મૂળ નિવાસી કોણ હતા?
---- દ્રવિડ
69) લોર્ડ કર્ઝને બંગાળ ના ભાગલા ક્યારે કર્યા?
----1905
70) ટીપું સુલતાન ની રાજધાની નું નામ?
--- શ્રીરંગપટ્ટનમ
71) કઈ હિંસાત્મક ઘટનાને કારણે અસહકારનું અંદોલન સ્થગિત રખાયું?
---- ચૌરીચૌરા કાંડ
72)ક્યાં ક્રાંતિકારીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડ નો બદલો લેવા જનરલ ડાયર નું ખૂન કર્યુ?
---- સરદાર ઉધમસિંહ
73) ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાએ ક્યાં શહેરમાં કર્ઝન વાઈલીની હત્યાકરી?
--- લંડન
74) સમગ્ર હિન્દમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કોના સમય માં થઈ?
--- લોર્ડ રિપન (1881)
75) ઓપરેશન બ્લુસ્ટાર ને કઈ બાબત સાથે સબંધ છે?
--- સુવર્ણ મંદિર (અમૃતસર)
76) ભારત ના પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ કોણ હતા?
--- એની બેસન્ટ
77) "પંજાબ કેસરી" તરીકે કોણ જાણીતું છે?
--- લાલા લજપતરાય
78)નાલંદા વિદ્યાપીઠ ની સ્થાપના કોણે કરી?
--- કુમાર ગુપ્ત
79) સૌપ્રથમ કોણે રૂપિયાના સિક્કા બહાર પડ્યા હતા?
--- શેર શાહ
80) શિમલા કરાર કોની કોની વચ્ચે થયા હતા?
--- (pm)ઇન્દિરા ગાંધી અને (pm)ભુટો
81) "સોનેટ "કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિ હોઈ છે?
--- 14(ચૌદ )
82) કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા છે?
---- ચૂડી બનાવવાના
83)ધૂમકેતુ નજ વાર્તાનો જુમો ક્યાં ગામ માં રેતો હતો?
---- આનંદપુર
84) અમરતકાકી -કઈ કૃતિ નું પાત્ર છે?
---- લોહીની સગાઇ
85) માનવીની ભવાઈ ના સર્જક કોણ?
--- પન્નાલાલ પટેલ
86)ગુજરાત મોરી મોરી રે કાવ્ય ના કવિ?
---- ઉમાશંકર જોશી
87)સૌંદર્ય પામતા પેહેલા સુંદર બનવું પડે 'પંક્તિ ક્યાં કવિની છે?
---- કલાપી
88)બરકત વિરાણી નું ઉપનામ?
---- બેફામ
89) "જનની"કાવ્ય ના રચયતા?
--- બોટાદકર
90)અર્વાચીન ગુજરાતી ભાષા નું પ્રથમ કાવ્ય?
--- બાપાની પીંપર