♦️નામ: ઝીણાભાઇ દેસાઇ
♦️ઉપનામ: સ્નેહરશ્મિ
♦️જન્મ: 16-4-1903
▪️ચીખલી જિ. વલસાડ
♦️અવસાન: 6-1-1991
▪️અમદાવાદ
♦️પ્રદાન
▪️ગુજરાતી સાહિત્યમાં હાઇકૂના પ્રણેતા
♦️મૂખ્ય કૃતિઓ♦️
♦️વાર્તાસંગ્રહ
▪️ગાતા આસોપાલવ
▪️તૂટેલા તાર
▪️હીરાનાં લટકણિયાં
♦️નવલકથા:
▪️અંતરપટ
♦️આત્મકથા :
▪️મારી દુનિયા
♦️કવિતા
▪️અર્ઘ્ય, પનઘટ( દીર્ઘ કાવ્ય)
▪️અતીતની પાંખમાંથી
▪️નિજલીલા
♦️હાઇકૂ સંગ્રહ
▪️સોનેરી ચાંદ
▪️રૂપેરી સૂરજ,
▪️કેવળ વીજ
♦️સમગ્ર કવિતા
▪️સકલ કવિતા
♦️જીવન
▪️1932-33 – સ્વાતંત્ર્ય સંગ્રામમાં કારાવાસ,
▪️1938 થી સી. એન. વિદ્યાવિહારમાં આચાર્ય,
♦️સન્માન
▪️1961- ઉત્તમ શિક્ષક એવોર્ડ,
▪️1967- રણજિતરામ સુવર્ણ ચંદ્રક
▪️1985- નર્મદ સુવર્ણ ચંદ્રક