Tuesday, May 21, 2019

જનરલ સવાલ

📚ક્યા સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચાવડાવંશનું શાસન હતું ?
➖ઇ.સ.૭૪૬ થી ૯૪૨

📚યાત્રાળુ વેરો ક્યા વર્ષથી નાબૂદ કરવામાં આવ્યો ?
➖૧૯૯૦

📚શ્યામ સરોવર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ?
➖મેશ્વો

📚ક્યા ખણીજનો ઉપયોગ ગ્રીસ અને ચરબીના શુદ્ધિકરણમાં થાય છે ?
➖મુલતાની માટી

📚ક્યા ખનીજનો ઉપયોગ ખાંડના શુદ્ધિકરણ માટે થાય છે ?
➖તાંબા

📚ગુજરાતમાં ચાવડાવંશની રાજધાની કઈ હતી ?
➖પાટણ
➖પ્રથમ રાજધાની - પંચાસર

📚ગુજરાતમાં સૌથી વધુ દાડમનું ઉત્પાદન   ક્યાં થાય છે ?
➖ભાવનગર

📚ઔધોગિક ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ક્યું સ્થાન ધરાવે છે ?
➖બીજું

📚ગુજરાતમાં કુલ કેટલા ખનીજો મળી આવે છે ?
➖૨૬

📚ક્યા રાજવીએ ગુજરાતની અસ્મિતામાં વૃદ્ધિ કરી ?
➖કુમારપાળ