📌જન્મ :- 22 મેં 1772 માં બંગાળના હુગલી જિલ્લા ના રાધાનગર ગામ માં થયો.
📌નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે
📌1821 માં બંગાળીમાં 'સંવાદ કૌમુદી '
📌1822 માં ફારસીમાં મિરાત-ઉલ-અખબાત ' નામના સમાચાર પત્રો શરુ કર્યા
📌તેમણે ઇ.સ 1828 માં 'આત્મીય સભા' નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની.
📌રાજા રામમોહનરાય સતીપ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી.
📌1829 માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટીકે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડ્યો.
📌મુગલ બાદશાહે(અકબર બીજો ) ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા
📌1933 માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું.