🔶રાવ રણમલનો ઉલ્લેખ કયા કવિએ રણમલ છંદમાં કર્યો છે ?
✔️શ્રીધરે
🔶ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે વસેલું છે ?
✔️હરણાવ
🔶સમગ્ર ભારતમાં બ્રહ્માજીના માત્ર કેટલા મંદિરો છે ?
✔️૨
🔶સાબરમતી નદીના કિનારે કયા મહાદેવનું મંદિર આવેલું છે ?
✔️સપ્તેશ્વર
🔶સાબરકાંઠાની મુખ્ય નદી કઈ છે ?
✔️હાથમતી નદી
🔶શામળાજીનું પ્રાચીન નામ શું છે ?
✔️ગદાધરપુરી
🔶શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે ?
✔️મેશ્વો
🔶નર્મદાનદી કયા રાજ્યમાંથી પ્રવેશ કરે છે ?
✔️મહારાષ્ટ્ર
🔶દિગંબર જૈનો માટે જાણીતું તીર્થસ્થળ ક્યુ છે ?
✔️ભિલોડા
🔶સંતોનું જિનાલય ક્યાં આવેલું છે ?
✔️ભિલોડા