Thursday, May 30, 2019

જનરલ સવાલ

🔶રાવ રણમલનો ઉલ્લેખ કયા કવિએ રણમલ છંદમાં કર્યો છે ?
✔️શ્રીધરે

🔶ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે વસેલું છે ?
✔️હરણાવ

🔶સમગ્ર ભારતમાં બ્રહ્માજીના માત્ર કેટલા મંદિરો છે ?
✔️૨

🔶સાબરમતી નદીના કિનારે કયા મહાદેવનું મંદિર આવેલું છે ?
✔️સપ્તેશ્વર

🔶સાબરકાંઠાની મુખ્ય નદી કઈ છે ?
✔️હાથમતી નદી

🔶શામળાજીનું પ્રાચીન નામ શું છે ?
✔️ગદાધરપુરી

🔶શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે ?
✔️મેશ્વો

🔶નર્મદાનદી કયા રાજ્યમાંથી પ્રવેશ કરે છે ?
✔️મહારાષ્ટ્ર

🔶દિગંબર જૈનો માટે જાણીતું તીર્થસ્થળ ક્યુ છે ?
✔️ભિલોડા

🔶સંતોનું જિનાલય ક્યાં આવેલું છે ?
✔️ભિલોડા