🎈મસ્જિદ ના સ્તંભો વાળા ઓરડા ને
લિવાન કેહવાય
🎈મસ્જિદ ની દીવાલ ના અંત ભાગને
મકસુરા કેહવાય
🎈 મક્કાના કાબાની દિશામાં બનાવેલ
નમાજ પઢવાની હોલની દીવાલ ને
કીબલાં કેહવાય
🎈 મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા
દર્શાવતા ભાગને મહેરાબ કેહવાય
🎈 નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદ
ના પ્રાંગણ ને સહન કેહવાય
🎈 મસ્જિદ ની અંદર આવવા જવા નો
રસ્તો એટલે ગલિયારા
🎈 મથુરાના જૈન મંદિર ની પ્રતિમા
ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવ સમી છે
🎈 મહારાષ્ટ્ર ના સહ્યાદ્રી પર્વત ને કોરીને
અજંતા ની ગુફાઓ નું નિર્માણ કરેલું છે
🎈 જૈન ધર્મ ના પવિત્ર ગ્રંથો માં ૪૫
આગમ અને કલ્પસૂત્ર છે
🎈 મોહેજોદડો માં ૨૦ મકાનોનો સમૂહ
મળી આવેલો છે જેને બેરેક કહે છે
🎈 સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિ ના
શ્રેષ્ઠ નાટ્યકાર - મહાકવિ ભાસ
🎈 પ્રાચીન ભારતીય ચિત્રકલા ના
પુરાવાઓ હડપ્પા સંસ્કૃતિમાંથી મળી
આવે છે
🎈 ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું
સ્થળ - વારાણસી
🎈 લીલાં રંગની મીનાકારી માટે જાણીતું
જયપુર અને દિલ્હી
🎈 કાળા રંગની મીનાકારી માટે હૈદરાબાદ
🎈 પર્જ્ઞા પરમિતા નું શિલ્પ ગૌતમ બુદ્ધ ની
સાથે સબંધ ધરાવે છે
🎈 ભારત ની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા
હબસી ( નેગ્રીટો )