🍀➡️ગુજરાતી સાહિત્યનો ઉદ્દભવ સંસ્કૃતમાંથી થયો છે, ગુજરાતી આર્યકુળની ભાષા છે .
☘➡️આપણા પ્રાચીન ગ્રંથોની ભાષા સંસ્કૃત હતી . ત્યારબાદ કાળક્રમે પ્રાકૃત , અપભ્રંશ , શિષ્ટ ગુજરાતી અને માન્ય ગુજરાતી અમલમાં આવી.
☘➡️મથુરાથી દ્વારકા સુધીના વિસ્તારમાં શૌરસેની કુળની ભાષા બોલાતી હતી , જેનો એક અલગ ફોટો ગુજરાતી તરીકે ઓળખાયો.
☘➡️ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું છે.
☘➡️અગિયારમી સદીમાં થયેલા જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષાનાં બીજ રોપાયા છે.
☘➡️ગુજરાતી સાહિત્યને ' મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ' અને : અર્વાચીન ગુજરાતી સાહિત્ય એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
☘➡️મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ઈ.સ.185 ,થી 1850 તથા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળ 1850 થી આજદિન સુધીનો ગણવામાં આવે છે .